કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP News: Lucknow की University में IPS की बेटी की संदिग्ध हालात में मौत, हॉस्टल के कमरे से मिला शव
UP News: Lucknow की University में IPS की बेटी की संदिग्ध हालात में मौत, हॉस्टल के कमरे से मिला शव
यात्रियों की इस आदत से परेशान है वंदे भारत का स्टाफ | Ajmer Delhi Vande Bharat
यात्रियों की इस आदत से परेशान है वंदे भारत का स्टाफ | Ajmer Delhi Vande Bharat
त्या" महिलेच्या आत्महत्या प्रकरणाला आता वेगळेवळण ,प्रकरण मॅनेज करण्यासाठी मागितली खंडणी
शिरूर शहरातील रामलिंग जवळ महिलेने केलेल्या आत्महत्या प्रकरणाला आता वेगळे मिळाले असून हे...