કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सावरखेडा सुंलदली ग्रामपंचायत विकास कामासाठी आमदार निधीतून दोन कोटी 45 लाखाचे भूमिपूजन
सावरखेडा सुंलदली ग्रामपंचायत विकास कामासाठी आमदार निधीतून दोन कोटी 45 लाखाचे भूमिपूजन
Donald Trump सरेंडर करने थाने पहुंचे, जेल जाने से पहले ऐसा पोज दिया, अब Viral हो गया | Mug Shot
Donald Trump सरेंडर करने थाने पहुंचे, जेल जाने से पहले ऐसा पोज दिया, अब Viral हो गया | Mug Shot
Special Report | कृषी खात्यातील अधिकाऱ्यांनी लाज सोडली; 'झी २४ तास'च्या बातमीनंतर कारवाईचा बडगा!
Special Report | कृषी खात्यातील अधिकाऱ्यांनी लाज सोडली; 'झी २४ तास'च्या बातमीनंतर कारवाईचा बडगा!
"গণিত আৰু বিজ্ঞান বিষয়ৰ শিক্ষাত ইংৰাজী ভাষাৰ গুৰুত্ব" শীৰ্ষক বিষয়ৰ ওপৰত মৰাণ ছাত্ৰ সন্থাৰ বক্তৃতা
"গণিত আৰু বিজ্ঞান বিষয়ৰ শিক্ষাত ইংৰাজী ভাষাৰ গুৰুত্ব" শীৰ্ষক বিষয়ৰ ওপৰত মৰাণ ছাত্ৰ সন্থাৰ বক্তৃতা
રાણાવાવ માં 27 વર્ષથી જાગનાથ અંનક્ષેત્ર ચલાવતા સ્વ.ગિરધરભાઈ જોશીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ
રાણાવાવ માં 27 વર્ષથી જાગનાથ અંનક્ષેત્ર ચલાવતા સ્વ.ગિરધરભાઈ જોશીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ