કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ SPS સંકુલ માં ફ્રુટ બજાર નું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
આટકોટ SPS સંકુલ માં ફ્રુટ બજાર નું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો...
लेखक सलमान रुश्दी पर न्यूयोर्क में जानलेवा हमला.
लेखक सलमान रुश्दी, शुक्रवार, 12 अगस्त, 2022 को चौटाउक्वा, एनवाई में चौटाउक्वा संस्थान में एक...
'વિશ્વાસથી વિકાસ' યાત્રા અન્વયે મહિલાઓના સ્વસહાય જૂથોને ચેક વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ અમરેલી ખાતે સંપન્ન
ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના અલગ અલગ સ્વસહાયજૂથોને...
নতুন দিল্লীত লাচিত বৰফুকনৰ ৪০০ সংখ্যাক জন্মজয়ন্তীৰ প্ৰস্তুতি তুংগত
নতুন দিল্লীৰ বিজ্ঞান ভৱনত ৪০০ বছৰীয়া বীৰ লাচিত বৰফুকনৰ জন্ম দিনৰ উদযাপনৰ প্ৰস্তুতিৰ বুজ লয়...
PM Modi Reached Lok Sabha: लोकसभा पहुंचे Prime Minister Narendra Modi | Aaj Tak Latest News
PM Modi Reached Lok Sabha: लोकसभा पहुंचे Prime Minister Narendra Modi | Aaj Tak Latest News