કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लखनऊ: कल से भाषा विश्वविद्यालय में “इंटरनेट टूल्स के माध्यम से अनुवाद : चुनौतियां और समाधान” विषय पर तीन दिवसीय कार्यशाला
लखनऊ। कल यानी 6 दिसंबर से ख्वाजा मुईनुद्दीन चिश्ती भाषा विश्वविद्यालय में भारतीय भाषा समिति...
SBI Q2 Results 2024: अनुमान से बेहतर रहे नतीजे जारी, Brokerages ने अब क्या दी यहां Rating? Business
SBI Q2 Results 2024: अनुमान से बेहतर रहे नतीजे जारी, Brokerages ने अब क्या दी यहां Rating? Business
થરાદના ડેલ ગામમાં કાળજાના કટકાનું વેચાણ
#buletinindia #gujarat
ঢকুৱাখনাত ত্ৰিবেণী মণ্ডল সংগঠনৰ ত্ৰিৰংগা বিক্ৰী কেন্দ্ৰ উদ্বোধন
ঢকুৱাখনাত ত্ৰিবেণী মণ্ডল সংগঠনৰ ত্ৰিৰংগা বিক্ৰী কেন্দ্ৰ উদ্বোধন