કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા કહું ઓબીસી જોડે કરી રહ્યા છે ભેદભાવ સરકાર
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા કહું ઓબીસી જોડે કરી રહ્યા છે ભેદભાવ સરકાર
પંજાબના નવાશહરમાં એક હ્રદય હચમચાવી દેનારો માર્ગ અકસ્માત થયો |Viral Video
પંજાબના નવાશહરમાં એક હ્રદય હચમચાવી દેનારો માર્ગ અકસ્માત થયો |Viral Video
अहमदाबाद स्टेशन पर प्लेटफार्म के मरम्मत कार्य हेतु कुछ ट्रेनें
साबरमती और मणिनगर स्टेशन से शॉर्ट टर्मिनेट/ऑरिजिनेट होगी
पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर प्लेटफार्म मरम्मत कार्य के चलते कुछ ट्रेनें 25 सितंबर 2022 तक...
হৰি নাম ধ্বনিৰে মুখৰিত ৰহা গুইমাৰী।
বিষ্ণু মন্দিৰ চৌহদত ৩লাখ টকা ব্যয় সাপেক্ষে নিৰ্মিত হব লগা পানীযোগান আঁচনী আৰু শৌচাগাৰৰ আধাৰশিলা স্থাপন।
ৰহা সমষ্টিৰ অন্তৰ্গত গোইমাৰী বিষ্ণু মন্দিৰ চৌহদত পঞ্চদশ বিত্তীয় আয়োগৰ অধিনত ৩ লাখ টকা ব্যয়...