કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি অসমৰ অন্যান্য সমষ্টিৰ লগতে মাহমৰা সমষ্টিতো উদ্বোধন কৰাহয় সমজিলাৰ শুভ উদ্বোধন।।
আজি ৫অক্টোবৰ তাৰিখে মৰাণহাট স্থিত লোক নিৰ্মান বিভাগৰ পৰিদৰ্শন ভৱনত চৰাইদেউ জিলাৰ মাহমৰা সম জিলাৰ...
मागील वर्षी अतिवृष्टी ने नुकसान ग्रस्त शेतकऱ्यांना तात्काळ मदत द्या
मालेगाव तालुक्यात मागील वर्षी ऑक्टोबर 2021 मध्ये तालुक्यात मोठ्या प्रमाणावर अतिवृष्टी झाली होती...
भारत में शुरू हो गई PlayStation 5 Slim की सेल, 10 मिनट में होगी डिलीवरी, यहां जानें जरूरी डिटेल
PS5 के शौकीन और गेम प्लेयर्स के लिए खुशखबरी है। क्योंकि अब भारतीय ब्लिंकिट से 10 मिनट में...
IPL 2023 में Rohit Sharma क्यों रन के लिए तरस रहे हैं, Virender Sehwag ने बेबाक अंदाज में बताया
भारतीय टीम के पूर्व विस्फोटक ओपनर वीरेंद्र सहवाग ने कहा कि मुंबई इंडियंस के कप्तान...