કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक करोड़ के फ्लेट हड़पने का मामला,जिस पर लगा है आरोप उसने कहा कि मैंने दिए थे 14 लाख 4 लाख और मांगता
एक करोड़ के फ्लेट हड़पने का मामला,जिस पर लगा है आरोप उसने कहा कि मैंने दिए थे 14 लाख 4 लाख और मांगता
BJP के खिलाफ Nitish Kumar - Tejashwi Yadav साथ !
BJP के खिलाफ Nitish Kumar - Tejashwi Yadav साथ ! | Bihar Political Update | ABPLIVE | BJP के...
भाजपा कार्यकर्ता की तरह काम कर रही पुलिस', कांग्रेस नेता बोले- रात में छापेमारी कर वोटरों को किया जा रहा गिरफ्तार
राजस्थान की जिन 7 सीटों पर बुधवार को विधानसभा उपचुनाव का मतदान होना है, उसमें एक सीट अलवर जिले की...
એગ્રિકલ્ચર આત્મા યોજના અંતર્ગત શિબિર
#buletinindia #gujarat #banaskantha