*✍️આજે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન મોદીએ આજે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.વડાપ્રધાન મોદી પણ 1999ના યુદ્ધ દરમિયાન જવાનોને મળવા પહોંચ્યા હતા.પીએમ મોદીએ જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું છે, કે 'તે સમયે હું જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભાજપ માટે કાર્યરત હતો.*