શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરના વિકાસ માટે હાલમાં અનેક કામો કરવામાં આવી રહ્યા
ડીસા નગરપાલિકા દ્વારા ડીસા શહેરના વિકાસ માટે હાલમાં અનેક કામો કરવામાં આવી રહ્યા
ডবকা আৰক্ষীৰ অভিযানত বৃহত পৰিমানৰ নকল নোট সহ গড়ৰ খৰ্গ এটা জব্দ
ডবকা আৰক্ষীৰ অভিযানত বৃহত পৰিমানৰ নকল নোট সহ গড়ৰ খৰ্গ এটা জব্দ৷ লগতে কামপুৰৰ টুবুকী গাৱৰ...
પર્યાવરણ દિવસ જ્યારે વૃક્ષને કાપવામાંથી બચાવવામાં સફળ થશો તોજ સ્વચ્છવાતાવરણ માટે સમર્થ હશો,
વિશ્વભરમાં વધતા પ્રદૂષણને કારણે પર્યાવરણ પર પડતી ખરાબ અસર વિશે જણાવવા માટે દર વર્ષે 5 જૂને વિશ્વ...
*અંબાજી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અનુસંધાને અંબાજી મંદિરના ચાચર ચોક થી અંબાજી હાઈસ્કૂલ સુધી અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું....*
બનાસકાંઠા જિલ્લામાં ''આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત ''મારી માટી - મારો દેશ'' કાર્યક્રમ ધામધૂમથી...
સિહોર શહેરમાં ૧૨ તારીખે ત્રિરંગા નું વિતરણ કરવામાં આવશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર શહેરમાં આગામી તા ૧રનાં રોજ સાંજના ૦૪.૦૦ થી ૦૭.૦૦ કલાક સુધી...