શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં આમ આદમી પાર્ટીના પંજાબ ધારાસભ્ય પાટણ ખાતે ઉપસ્થિત
વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં આમ આદમી પાર્ટીના પંજાબ ધારાસભ્ય પાટણ ખાતે ઉપસ્થિત
प्रदर्शन कर कर्मचारियों ने भगवान जुगल किशोर के चरणों में सोपा ज्ञापन
प्रदर्शन कर कर्मचारियों ने भगवान जुगल किशोर के चरणों में सोपा ज्ञापन
રાજ્યમાં ગાયોના ટપોટપ મોત, યુદ્ધના ધોરણે પગલાં ભરવા ઉઠી માંગ ! પવિત્ર શ્રાવણમાં ગાયોનો આર્તનાદ કોણ સાંભળશે ?
કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો અને લીલુંછમ ઘાસ ઉગ્યું પણ આ ઘાસ ખાવા માટે ગાયો બચી...
चिपळूण तालुक्यातील हजारो कार्यकर्ते बिरसा फायटर्समध्ये दाखल
दापोली : बिरसा फायटर्सच्या चिपळूण तालुकाध्यक्ष पदी सुरेश पवार यांची निवड करण्यात आली आहे. तर...
Haryana में दिनदहाड़े INLD अध्यक्ष Nafe Singh Rathi की हत्या, Siddhu Moosewala का नाम क्यों आया?
Haryana में दिनदहाड़े INLD अध्यक्ष Nafe Singh Rathi की हत्या, Siddhu Moosewala का नाम क्यों आया?