શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદનો મામલો | SatyaNirbhay News Channel
ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદનો મામલો | SatyaNirbhay News Channel
जिंतूर तालुक्यातील कौसडी ग्रामपंचायतीवर काँग्रेसचे वर्चस्व
जिंतूर तालुक्यातील प्रतिष्ठीत व मोठ्या ग्रामपंचायतीमध्ये गणल्या जाणाऱ्यापैकी कौसडी ग्रामपंचायत...
૯૯ મહુવા વિધાનસભા માં કોગ્રેસ માંથી કનુભાઇ કળસરીયા
૯૯ મહુવા વિધાનસભા માં કોગ્રેસ માંથી કનુભાઇ કળસરીયા
આઈ.ટી.આઈ. અમરેલી ખાતે તા.૧૦ ઓકટોબરે 'પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળા' નું આયોજન
વિશેષ વિગતો માટે કુશળ ઉમેદવારો, તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ. અમરેલીનો સંપર્ક કરવો
અમરેલી...
રામનગર વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનુ કુમકુમ તિલક કરી કર્યુ સ્વાગત
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રથનું આગમન આગમન થયું હતું....