શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે, "ચાતુર્માસમાં સૌ ભક્તોએ વિશેષપણે નિયમ ધારણ કરવા જોઈએ અને જે અસમર્થ હોય તેમણે શ્રાવણ માસમાં તો અવશ્ય વિશેષ નિયમો ધારવા જ જોઈએ. તે નિયમો જણાવતાં કહે છે કે,' ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી, ભગવાનના ગુણનું કિર્તન ગાન કરવું, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, ભગવત્મંત્રનો જપ કરવો, સ્તોત્રમંત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ આઠ નિયમોમાં ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારવા.' આ ઉપરાંત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞા અનુસાર ધ્યાન, એકટાણાં, ધારણા-પારણાં, મંગળા આરતીના નિયમો, સંધ્યા આરતીના નિયમો, એકાદશીના નકોરડા ઉપવાસ વગેરે પણ લઇ શકાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંગણવાડીના બાથરૂમમાંથી ઈંગ્લીશ દારૂની 11 પેટીઓ મળી આવી
આંગણવાડીમાં આવેલા સંચાલકને બાથરૂમમાં તાળું મારેલું જોવા મળતા તેમને શંકા જવાથી ગ્રામજનો અને...
Gohana News: दुकानदार की प्रताड़ना से तंग आकर फल विक्रेता ने खाया जहर, जेब से मिला सुसाइड नोट; केस दर्ज
गोहाना शहर में एकता कॉलोनी के सब्जी विक्रेता ने नई सब्जी मंडी से एक दुकानदार से उधार में 10 हजार...
#औरंगाबाद#नक्सलियों के खिलाफ लगातार जारी है कार्रवाई
#औरंगाबाद#नक्सलियों के खिलाफ लगातार जारी है कार्रवाई
अंबेडकर छात्रावास में प्लास्टर बना छात्रों के लिए आफत।
नमाना कस्बे में स्थित अंबेडकर छात्रावास में प्लास्टर गिरना बना आफत, बरसात के दिनों में पूरी बरसात...
MP Election 2023: 'रामजी 13 साल वनवास काट...' एमपी में क्या बोल गईं Priyanka Gandhi? | BJP |Congress
MP Election 2023: 'रामजी 13 साल वनवास काट...' एमपी में क्या बोल गईं Priyanka Gandhi? | BJP |Congress