મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতীয় জনতা যুৱ মৰ্চা পূব জোনাই মণ্ডলৰ সভাপতিক নিলম্বন
ভাৰতীয় জনতা যুৱ মৰ্চা পূব জোনাই মণ্ডলৰ সভাপতিক নিলম্বন
પાલનપુરમાં બે ટ્રકમાં કતલખાને ધકેલાતાં 519 બકરા જીવદયાપ્રેમીઓએ બચાવ્યા
પાલનપુર-આબુ હાઇવે ઉપર હનુમાન ટેકરી નજીક મંગળવારે રાત્રે જીવદયાપ્રેમીઓએ બે ટ્રકમાં કતલખાને લઇ...
समाजवादी पार्टीं के पूर्व सांसद भारतीय जनता पार्टीं में शामिल।
जनपद लखनऊ उत्तर प्रदेश में, समाजवादी पार्टीं के पूर्व सासंद भारतीय जनता पार्टीं में शामिल।सूत्रों...
KMSS Protest : ভূমিৰ অধিকাৰ বিচাৰি চছলত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ গণ ধৰ্ণা
KMSS Protest : ভূমিৰ অধিকাৰ বিচাৰি চছলত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ গণ ধৰ্ণা