મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गहलोत राज के अंतिम 6 माह के फैसलों को पलटेगी सरकार!आज की मीटिंग में हो सकता है फैसला
राजस्थान की पूर्ववर्ती कांग्रेस सरकार के कार्यकाल के अंतिम 6 माह के फैसलों की समीक्षा के लिए गठित...
Karnataka Elections 2023 Live: Highest voter turnout in Udupi till 11 am. ‘…would be a big blow for BJP,’ says analyst
After a high-voltage campaign, Karnataka is set for the mega battle of ballots. The voting for...
বিশ্বনাথ চাৰিআলিৰ পৰা বিশ্বনাথ ঘাট লৈকে টেম্পো চালক সন্থাৰ স্বাধীনতা দিৱস উপলক্ষে টেম্পো ৰেলী
দেশৰ অন্যান্য ঠাইৰ লগতে বিশ্বনাথ চাৰিআলিতো
ভাৰতবৰ্ষ ৭৫ সংখ্যক আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে...
ભાવનગર : નિરમા કંપનીની લાઈન તુટતા દૂષિત પાણીની રેલમછેલ થઈ | SatyaNirbhay News Channel
ભાવનગર : નિરમા કંપનીની લાઈન તુટતા દૂષિત પાણીની રેલમછેલ થઈ | SatyaNirbhay News Channel