સિહોર સ્થિતના જિલ્લાના આગેવાન અને અંગદાન મહાદાન અંગેની સ્વંયભુ જાગૃતિના પ્રેરણતા અશોકભાઈ ઉલવાએ કહ્યા કે અંગદાનના સતકાર્યની મહેક ચોતરફ પ્રસરી છે કોઈપણ વ્યકિત પોતાના મરણ બાદ પોતાના સ્વસ્થ અંગોનું દાન કરી, લાંબાં સમયથી રોગ સામે લડતી વ્યક્તિનું જીવન બચાવી શકે છે અંગદાન સંબંધી ભ્રમણાઓ દૂર કરવા અને અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે૧૩મી ઓગષ્ટના દિવસે વિશ્વ અંગદાન દિવસ. મનાવવામાં આવે છે.ખાસ તો સ્વૈચ્છિક રીતે લોકો અંગદાન કરી શકે તેનું મહત્વ રહેલું છે.એક અંગદાતા ૧૦ વ્યકિતઓનું જીવન બચાવી શકે છે તેમણે વધૂમાં જણાવ્યું કે અંગદાન મહાદાન' અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા'ની આપણી સંસ્ક્તિ અંગદાન અને અંગ પ્રત્યારોપણથી ઊજાગર થાય છે. ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો. જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આજરોજ વિશ્વ અંગદાન દિવસ નિમિતે સિહોર ખાતે રેલીનું પણ આયોજન થયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jaipur Road Rage Case - जयपुर में सड़कों पर हिंदू-मुसलमान का कोहराम, व्यापारियों का प्रदर्शन
Jaipur Road Rage Case - जयपुर में सड़कों पर हिंदू-मुसलमान का कोहराम, व्यापारियों का प्रदर्शन
પાવીજેતપુર થી તેજગઢ વચ્ચે આવેલ રેલ્વે ફાટક ઉપર મકાઈ ભરેલી ટ્રક અથડાઈ
પાવીજેતપુર થી તેજગઢ વચ્ચે આવેલ રેલ્વે ફાટક ઉપર મકાઈ ભરેલી ટ્રક અથડાઈ
...
Anil bonde: भर सभेत खासदार अनिल बोंडेंची बंधुकीची मागणी #shorts #news #shortvideo #anilbonde
Anil bonde: भर सभेत खासदार अनिल बोंडेंची बंधुकीची मागणी #shorts #news #shortvideo #anilbonde
*साईबाबा तिर्थक्षेत्र आराखड्यास यावर्षीच हफ्ता देवू राज्य सरकारने दिले आश्वासन-मंत्री शंभुराजे देसाई*
*आ.बाबाजाणी दुर्राणी यांनी पावसाळी अधिवेशनात मांडलेल्या प्रश्नाला उत्तर*
परभणी,दि.24(प्रतिनिधी) : संत श्री साईबाबा यांच्या पाथरीतील जन्मभूमीच्या विकास आराखड्यास आगामी...
बीड जिल्ह्यातील अनुकंपा धारकांचे विविध मागण्यासाठी आझाद मैदानावर धरणे
बीड जिल्ह्यातील अनुकंपा धारकांचे विविध मागण्यासाठी आझाद मैदानावर धरणे