સિહોર સ્થિતના જિલ્લાના આગેવાન અને અંગદાન મહાદાન અંગેની સ્વંયભુ જાગૃતિના પ્રેરણતા અશોકભાઈ ઉલવાએ કહ્યા કે અંગદાનના સતકાર્યની મહેક ચોતરફ પ્રસરી છે કોઈપણ વ્યકિત પોતાના મરણ બાદ પોતાના સ્વસ્થ અંગોનું દાન કરી, લાંબાં સમયથી રોગ સામે લડતી વ્યક્તિનું જીવન બચાવી શકે છે અંગદાન સંબંધી ભ્રમણાઓ દૂર કરવા અને અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે૧૩મી ઓગષ્ટના દિવસે વિશ્વ અંગદાન દિવસ. મનાવવામાં આવે છે.ખાસ તો સ્વૈચ્છિક રીતે લોકો અંગદાન કરી શકે તેનું મહત્વ રહેલું છે.એક અંગદાતા ૧૦ વ્યકિતઓનું જીવન બચાવી શકે છે તેમણે વધૂમાં જણાવ્યું કે અંગદાન મહાદાન' અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા'ની આપણી સંસ્ક્તિ અંગદાન અને અંગ પ્રત્યારોપણથી ઊજાગર થાય છે. ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો. જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આજરોજ વિશ્વ અંગદાન દિવસ નિમિતે સિહોર ખાતે રેલીનું પણ આયોજન થયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા જી.આઇ.ડી.સી.માં ફૂડ વિભાગનાદરોડા ફૂડ વિભાગની ટીમ જીઆઇડીસી પહોંચતા ભેળસેળિયા વ્યાપારીઓમાં ફાફડાટ
ડીસા જી.આઇ.ડી.સી.માં ફૂડ વિભાગનાદરોડા ફૂડ વિભાગની ટીમ જીઆઇડીસી પહોંચતા ભેળસેળિયા વ્યાપારીઓમાં ફાફડાટ
સી.આર.પાટીલ દ્વારા aap વિષે ટીકા કરાતા આમ આદમી પાટીઁના ઇશુદાન ગઢવીએ કયોઁ વળતો પ્રહાર
સી.આર.પાટીલ દ્વારા aap વિષે ટીકા કરાતા આમ આદમી પાટીઁના ઇશુદાન ગઢવીએ કયોઁ વળતો પ્રહાર
ಬೆಂಗಳೂರಿನ ಬಾಬು ಜಗಜೀವನ್ ರಾಮ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಮಾರ್ಚ್ 22, 23ರಂದು ರೋಟರಿ ಜಿಲ್ಲೆ 3192 ವತಿಯಿಂದ "ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಶಾಂತಿ ಸಮ್ಮೇಳನ 2025" ನಡೆಯಲಿದೆ.
ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾದಲ್ಲಿ ಶಾಂತಿ ಮತ್ತು ಸಾಮರಸ್ಯವನ್ನು ಸಮರ್ಥಿಸುವ ವೈವಿಧ್ಯಮಯ ಸಮುದಾಯಗಳನ್ನು ಒಂದು ವೇದಿಕೆಯಡಿ ತರುವ...
शॉपिंग सेंटर व्यापार संघ ने लिया संकल्प, आत्महत्या एक अभिशाप, नहीं होने देंगे एक भी आत्महत्या
कोटा। शॉपिंग सेंटर व्यापार संघ के अध्यक्ष सुमित मनचंदा ने बताया कि श्री अखिल भारतवर्षीय साधु...