સિહોર સ્થિતના જિલ્લાના આગેવાન અને અંગદાન મહાદાન અંગેની સ્વંયભુ જાગૃતિના પ્રેરણતા અશોકભાઈ ઉલવાએ કહ્યા કે અંગદાનના સતકાર્યની મહેક ચોતરફ પ્રસરી છે કોઈપણ વ્યકિત પોતાના મરણ બાદ પોતાના સ્વસ્થ અંગોનું દાન કરી, લાંબાં સમયથી રોગ સામે લડતી વ્યક્તિનું જીવન બચાવી શકે છે અંગદાન સંબંધી ભ્રમણાઓ દૂર કરવા અને અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે૧૩મી ઓગષ્ટના દિવસે વિશ્વ અંગદાન દિવસ. મનાવવામાં આવે છે.ખાસ તો સ્વૈચ્છિક રીતે લોકો અંગદાન કરી શકે તેનું મહત્વ રહેલું છે.એક અંગદાતા ૧૦ વ્યકિતઓનું જીવન બચાવી શકે છે તેમણે વધૂમાં જણાવ્યું કે અંગદાન મહાદાન' અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા'ની આપણી સંસ્ક્તિ અંગદાન અને અંગ પ્રત્યારોપણથી ઊજાગર થાય છે. ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો. જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આજરોજ વિશ્વ અંગદાન દિવસ નિમિતે સિહોર ખાતે રેલીનું પણ આયોજન થયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખડોધી હરિપૂરા ભાટિયા વિસ્તારમાં લીમડાના ઝાડ પરથી 10 ફૂટ લાંબા અજગરનું વનવિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ
ખંભાતના ખડોધી હરીપુરા ભાટિયા વિસ્તારમાં એક મહાકાય અજગર નોળિયાને શિકાર બનાવી ગળી ગયો હતો.અને...
भरघाव वेगाने जाणाऱ्या स्कूल बसची मोटारसायकल स्वारास जोराची धडक तर धडकेत मोटारसायकल स्वार जागीच ठार...
निलजगाव ते पाडळी रोडवर मोटारसायकल व स्कुल बसची समोरासमोर धडक...
भरघाव वेगाने जाणाऱ्या...
સુરત શહેરના કડોદરા વિસ્તારમાં મહિલાને ચાર ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
સુરત શહેરના કડોદરા વિસ્તારમાં મહિલાને ચાર ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
MCN NEWS| गोदाधामला जाण्यासाठी पक्के रस्ते आणि अंतर्गत सोयीसुविधा देणार-मुख्यमंत्री एकनाथ शिंदे
MCN NEWS| गोदाधामला जाण्यासाठी पक्के रस्ते आणि अंतर्गत सोयीसुविधा देणार-मुख्यमंत्री एकनाथ शिंदे