સિહોર સ્થિતના જિલ્લાના આગેવાન અને અંગદાન મહાદાન અંગેની સ્વંયભુ જાગૃતિના પ્રેરણતા અશોકભાઈ ઉલવાએ કહ્યા કે અંગદાનના સતકાર્યની મહેક ચોતરફ પ્રસરી છે કોઈપણ વ્યકિત પોતાના મરણ બાદ પોતાના સ્વસ્થ અંગોનું દાન કરી, લાંબાં સમયથી રોગ સામે લડતી વ્યક્તિનું જીવન બચાવી શકે છે અંગદાન સંબંધી ભ્રમણાઓ દૂર કરવા અને અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે૧૩મી ઓગષ્ટના દિવસે વિશ્વ અંગદાન દિવસ. મનાવવામાં આવે છે.ખાસ તો સ્વૈચ્છિક રીતે લોકો અંગદાન કરી શકે તેનું મહત્વ રહેલું છે.એક અંગદાતા ૧૦ વ્યકિતઓનું જીવન બચાવી શકે છે તેમણે વધૂમાં જણાવ્યું કે અંગદાન મહાદાન' અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા'ની આપણી સંસ્ક્તિ અંગદાન અને અંગ પ્રત્યારોપણથી ઊજાગર થાય છે. ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો. જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આજરોજ વિશ્વ અંગદાન દિવસ નિમિતે સિહોર ખાતે રેલીનું પણ આયોજન થયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમિત શાહે નારાણપુરામાં પસંદગી ઉતારી તે જીતુ ભગત કોણ છે
અમિત શાહે નારાણપુરામાં પસંદગી ઉતારી તે જીતુ ભગત કોણ છે
महाराणा प्रताप सेना आज दायर करेगी याचिका, अजमेर शरीफ दरगाह मंदिर है या मस्जिद? जांच की करेंगे मांग
अजमेर शरीफ दरगाह मामले को लेकर महाराणा प्रताप सेना के राष्ट्रीय अध्यक्ष सोमवार सुबह अजमेर सर्किट...
কলাইগাও আঞ্চলিক যুব ছাত্ৰ পৰিষদৰ ন পুৰনি সতীৰ্থ সন্মিলন অনুষ্ঠিত
কলাইগাও প্ৰগতিশীল জনমঞ্চত আজি কলাইগাও আঞ্চলিক যুব ছাত্ৰ পৰিষদৰ উদ্যোগত ন পুৰনি সতীৰ্থ সন্মিলন...
গোৰেশ্বৰত এবছুৰ উদ্যোগত কৃতী ছাত্ৰ-ছাত্ৰীক সম্বৰ্ধনা জ্ঞাপন
গোৰেশ্বৰত এবছুৰ উদ্যোগত কৃতী ছাত্ৰ-ছাত্ৰীক সম্বৰ্ধনা জ্ঞাপন