સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  આશીર્વાદ એપાર્ટમેન્ટની પરિણીતાને જામનગર એરફોર્સમાં નોકરી કરતા પતિ સહિતના સાસરિયાનો ત્રાસ 
 
                      જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં...
                  
   ગાંધીનગર: કમલમ ખાતે ભાજપ હોદ્દેદારોની બેઠક, અમિત શાહ બેઠકમાં હાજર 
 
                      ગાંધીનગર: કમલમ ખાતે ભાજપ હોદ્દેદારોની બેઠક, અમિત શાહ બેઠકમાં હાજર, કમલમ ખાતે 5 મહત્વની...
                  
   વઘુ એક સેલિબ્રિટીને હાર્ટએટેક!દેશના લોકપ્રિય કોમેડિયન જિમમાં વર્કઆઉટ કરતાં સમયે પડી ગયા.. 
 
                      ભારત દેશમાં લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની બુધવાર, 10 ઓગસ્ટના રોજ તબિયત લથડી હતી. દિલ્હીની...
                  
   গৰুগাড়ী, গেছ চিলিণ্ডাৰ লৈ বিজেপি চৰকাৰৰ বিৰুদ্ধে কংগ্ৰেছৰ অভিনৱ প্ৰতিবাদ 
 
                      গৰুগাড়ী , গেছ চিলিণ্ডাৰ লৈ বিজেপি চৰকাৰৰ বিৰুদ্ধে দলংঘাট ব্লক কংগ্ৰেছৰ অভিনৱ প্ৰতিবাদ।
                  
   
  
  
  
  
   
  