સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেতিয়া সমাধান হ'ব তিতাবৰৰ ৰাইজৰ বিশুদ্ধ খোৱা পানীৰ সমস্যা?
কেতিয়া সমাধান হব তিতাবৰৰ ৰাইজৰ বিশুদ্ধ খোৱা পানীৰ সমস্যা ? ক'লে প্ৰাক্তন বিধায়ক হেমন্ত কলিতাই ।।
હવે પાછળની સીટ પર પણ સીટ બેલ્ટ બાંધવો પડશે, બેલ્ટ નહિ બાંધ્યો હોય તો દંડ વસુલાશે
ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી...
Lok Sabha Election में Lakhimpur Kheri Seat पर EVM में धांधली के आरोप पर प्रशासन ने क्या कहा?
Lok Sabha Election में Lakhimpur Kheri Seat पर EVM में धांधली के आरोप पर प्रशासन ने क्या कहा?
কটকটীয়া নিৰাপত্তাৰ স্বত্বেও মৰাণৰ ৰাজপথত জ্বলিল টায়াৰ
কটকটীয়া নিৰাপত্তাৰ স্বত্বেও মৰাণৰ ৰাজপথত জ্বলিল টায়াৰ
મહુવા અરબ યુવા ગૃપ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ
મહુવા અરબ યુવા ગૃપ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ