મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા વિરપુર તાલુકામા 52 પોલીયો બુથ પર ૨૦૪ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે બસ સ્ટેશન, બેન્ક, ગ્રામ પંચાયત આંગણવાડી જેવા જાહેર વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૨૩,૨૪,૨૫ ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વિરપુર તાલુકામા એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Baba Ramdev म्हणतात, 'Eknath Shinde हे बाळासाहेब ठाकरेंचे राजकीय वारसदार' | Uddhav Thackeray
Baba Ramdev म्हणतात, 'Eknath Shinde हे बाळासाहेब ठाकरेंचे राजकीय वारसदार' | Uddhav Thackeray
'जाइए FIR कीजिए', विपक्षी नेताओं के फोन हैकिंग दावे पर BJP ने दिया दो-टूक जवाब, Apple ने क्या कुछ कहा?
Phone Hacking Row। कांग्रेस नेता राहुल गांधी समेत आई.एन.डी.आई.ए. गठबंधन में शामिल कई नेताओं...
सुपुर्द ए खाक आज मुख्तार अंसारी को किया जाएगा। गाजीपुर
जनपद गाजीपुर में,सुपुर्द ए खाक आज मुख्तार अंसारी को किया जाएगा।मालूम होकि जनपद गाजीपुर के,...
🔶ডিমাকুছিতআদিত্য খাখলাৰীৰ বিৰুদ্ধে সৰৱ আছা- আক্ৰাছু
🔶ডিমাকুছিতআদিত্য খাখলাৰীৰ বিৰুদ্ধে সৰৱ আছা- আক্ৰাছু
नवरात्रीत १३००भाविकानी केले रक्तदान
सामाजिक बांधिलकी जपत नवरात्रोत्सवात विविध ठिकाणी रक्तपेढीच्या माध्यमातून शिबिरे आयोजित करण्यात...