મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા વિરપુર તાલુકામા 52 પોલીયો બુથ પર ૨૦૪ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે બસ સ્ટેશન, બેન્ક, ગ્રામ પંચાયત આંગણવાડી જેવા જાહેર વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૨૩,૨૪,૨૫ ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વિરપુર તાલુકામા એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
How To Remove Tan: टैनिंग ने बिगाड़ रखी है शक्ल-सूरत, तो एलोवेरा जेल दिलाएगा इससे राहत
गर्मियों में टैनिंग होना बहुत ही नॉर्मल है और अगर आप सनस्क्रीन का इस्तेमाल नहीं करते तब तो टैनिंग...
श्री पीपा क्षत्रिय समाज ने मनाया अन्नकूट महोत्सव
बाड़मेर। श्री पीपा क्षत्रिय समाज द्वारा पीपा क्षत्रिय मंदिर में शरद पूर्णिमा के अवसर पर में भव्य...
एनिमा ले और शरीर अंदर से साफ़ करे | Enema for Instant Detox of Full Body
एनिमा ले और शरीर अंदर से साफ़ करे | Enema for Instant Detox of Full Body
चराईदेव जिले से पूरे असम में उच्चतर माद्यमिक परीक्षा के कला शाखा में पांचवा स्थान प्राप्त किया है शेख सानिया तासमीन रहमान ने
चराईदेव जिले से पूरे असम में उच्चतर माद्यमिक परीक्षा के कला शाखा में पांचवा स्थान प्राप्त किया है...
સ્વામિનારાયણ મંદિર ખાતે 18મા પાટોત્સવની ઉજવણી ભાગ સ્વરૂપે પોથીયાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના...