મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા વિરપુર તાલુકામા 52 પોલીયો બુથ પર ૨૦૪ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે બસ સ્ટેશન, બેન્ક, ગ્રામ પંચાયત આંગણવાડી જેવા જાહેર વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૨૩,૨૪,૨૫ ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વિરપુર તાલુકામા એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરદેજ કન્યાશાળા માં લોકસભા વિધાનસભા જેવી જ ચૂંટણી યોજાઈ
કરદેજ કન્યાશાળા માં લોકસભા વિધાનસભા જેવી જ ચૂંટણી યોજાઈ
मुस्लिम राष्ट्रीय मंच का प्रदेश कार्यकर्ता सम्मेलन सम्पन्न, कांग्रेस ने इसमें 3 बार संशोधन किए; मोदी सरकार बिल लाई तो विरोध होने लगा
राष्ट्रीय स्वयंसेवक संघ के राष्ट्रीय कार्यकारिणी सदस्य एवं मुस्लिम राष्ट्रीय मंच के मार्गदर्शक...
11 से 20 अक्टूबर तक का मौसम,मध्य पूर्वी एवं उत्तर भारत मे फिर भीषण बारिश संभव, बारिश को लेकर अलर्ट।
11 से 20 अक्टूबर तक का मौसम,मध्य पूर्वी एवं उत्तर भारत मे फिर भीषण बारिश संभव, बारिश को...
જુનાગઢ મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણના જન્મદિવસ નિમિત્તે તેઓને પાઠવાઈ શુભેચ્છાઓ
જુનાગઢ મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણના જન્મદિવસ નિમિત્તે તેઓને પાઠવાઈ શુભેચ્છાઓ
કામરેજના સાંકરી સ્વામી નારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય
શૈક્ષિક મહાસંઘ દક્ષિણ ગુજરાત
સંભાગનું સ્નેહ મિલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
કામરેજના સાંકરી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દક્ષિણ ગુજરાત...