મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા વિરપુર તાલુકામા 52 પોલીયો બુથ પર ૨૦૪ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે બસ સ્ટેશન, બેન્ક, ગ્રામ પંચાયત આંગણવાડી જેવા જાહેર વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૨૩,૨૪,૨૫ ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વિરપુર તાલુકામા એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম সাহিত্য সভাৰ নাৰায়ণপুৰ অধিৱেশন প্লাষ্টিক মুক্ত কৰাৰ আহ্বান মন্ত্ৰী ৰনোজ পেগুৰ
অসম সাহিত্য সভাৰ ষষ্ঠসপ্ততিতম পূৰ্ণাংগ নাৰায়ণপুৰ অধিৱেশনৰ প্ৰস্তুতি তথা অগ্ৰগতি সম্পৰ্কে আজি বুজ...
રોયલ બીચ સિટી ધ ગોવા પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનારની ધરપકડ કરતી શહેર ક્રાઇમબ્રાન્ચ
રોયલ બીચ સિટી ધ ગોવા પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનારની ધરપકડ કરતી શહેર ક્રાઇમબ્રાન્ચ
Gadhada|| શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે શ્રી વચનામૃત મહોત્સવ અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે સંપન્ન થયો
Gadhada|| શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે શ્રી વચનામૃત મહોત્સવ અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે સંપન્ન થયો
Uttarakhand: PM Modi ने जोगेश्वर धाम के किए दर्शन, सुनिए पुजारी ने क्या-क्या कहा? | Adi Kailash
Uttarakhand: PM Modi ने जोगेश्वर धाम के किए दर्शन, सुनिए पुजारी ने क्या-क्या कहा? | Adi Kailash