મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા વિરપુર તાલુકામા 52 પોલીયો બુથ પર ૨૦૪ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે બસ સ્ટેશન, બેન્ક, ગ્રામ પંચાયત આંગણવાડી જેવા જાહેર વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૨૩,૨૪,૨૫ ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વિરપુર તાલુકામા એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्व.माजी आमदार विनायकराव मेटे यांच्या अस्थिकालशचे अरबी समुद्रात विसर्जन@india report
स्व.माजी आमदार विनायकराव मेटे यांच्या अस्थिकालशचे अरबी समुद्रात विसर्जन@india report
વડોદરા:ગોરવા માં નાણાંની લેતીદેતી મુદ્દે પાંચ વ્યક્તિ દ્વારા હુમલો કરાતા યુવકને હોસ્પિટલ ખસેડાયો
વડોદરા:ગોરવા માં નાણાંની લેતીદેતી મુદ્દે પાંચ વ્યક્તિ દ્વારા હુમલો કરાતા યુવકને હોસ્પિટલ ખસેડાયો
অসম ৰাজ্যিক পৰিৱহন নিগমত ইলেক্ট্ৰিক বাছ ক্ৰয়ৰ নামত ভয়ংকৰ কেলেংকাৰীৰ অভিযোগ আপ অসমৰ
১০০ খন ইলেক্ট্ৰিক বাছ ক্ৰয়ৰ পূৰ্বে অসম ৰাজ্যিক পৰিৱহন নিগমত বাছ ক্ৰয়ৰ নামত ভয়ংকৰ কেলেংকাৰীৰ...
વઢવાણનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો
વઢવાણ: છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા...