મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા વિરપુર તાલુકામા 52 પોલીયો બુથ પર ૨૦૪ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે બસ સ્ટેશન, બેન્ક, ગ્રામ પંચાયત આંગણવાડી જેવા જાહેર વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૨૩,૨૪,૨૫ ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વિરપુર તાલુકામા એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
या माणसाचा हात भरलाय चक्क मधमाश्याच्या पोळ्याने; पाहाच एकदा व्हायरल व्हिडिओ.... | Viral Video....
या माणसाचा हात भरलाय चक्क मधमाश्याच्या पोळ्याने; पाहाच एकदा व्हायरल व्हिडिओ.... | Viral Video....
રાજકોટ મનપા ના અધિકારીઓ દ્રારા ચોરીછુપી કોંગ્રેસની ઝંડી ઉતારાતા લલીત કગથરા એ ઉપવાસ ની ચિમકી આપેલ.
રાજકોટ મનપા ના અધિકારીઓ દ્રારા ચોરીછુપી કોંગ્રેસની ઝંડી ઉતારાતા લલીત કગથરા એ ઉપવાસ ની ચિમકી આપેલ.
મહુવા ભવાની બીચ,કતપર બંદર ખાતે ભગવાન ગણેશજી મૂર્તિઓનું ધામધૂમપૂર્વક વિસર્જન કરાયું
મહુવા ભવાની બીચ,કતપર બંદર ખાતે ભગવાન ગણેશજી મૂર્તિઓનું ધામધૂમપૂર્વક વિસર્જન કરાયું
સેવ પોરબંદર સી ના સભ્યોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાની મુલાકાત લઈ આવેદન આપ્યું
સેવ પોરબંદર સી ના સભ્યોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાની મુલાકાત લઈ આવેદન આપ્યું
આજરોજ...