રાજુલાના રામપરા 2 ગામમાં સિંહનો આંતક.......

શ્વાનો કરતા સિંહોની રંજાડથી રામપરા 2 ના સરપંચે વનમંત્રીને પાઠવ્યો પત્ર........

15 દિવસથી 7 થી 8 સિંહો રામપરા ગામની શેરીઓમાં ઘૂસી કરે છે શિકાર......

રામપરા 2 માં સિંહો અવારનવાર રાત્રિના શેરીઓમાં સામે આવી જાય છે.......

સિંહોના કારણે જીવના જોખમ હોવાની રામપરા 2 ના સરપંચની વનમંત્રીને લેખિત રજૂઆત.......

સિંહોને ગામમાં આવતા અટકાવવા વનવિભાગના મંત્રીને પત્ર........