આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ની આજે 13 ઓગસ્ટ થી પ્રારંભ થયેલ છે જે અંતર્ગત ગુજરાત સરકારના સરકારી ઇમારતો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે આજે સરકારી અતિથિ ગૃહ નવા સર્કિટ હાઉસ રતનપર ખાતે સર્કિટ હાઉસ મેનેજર એચ બી કગથરા ના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ઉપસ્થિત સર્કિટ હાઉસના સ્ટાફગણ રાષ્ટ્રધ્વજને સલામી આપતા તે નજરે પડે છે.