આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ની આજે 13 ઓગસ્ટ થી પ્રારંભ થયેલ છે જે અંતર્ગત ગુજરાત સરકારના સરકારી ઇમારતો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે આજે સરકારી અતિથિ ગૃહ નવા સર્કિટ હાઉસ રતનપર ખાતે સર્કિટ હાઉસ મેનેજર એચ બી કગથરા ના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ઉપસ્થિત સર્કિટ હાઉસના સ્ટાફગણ રાષ્ટ્રધ્વજને સલામી આપતા તે નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vivo S18 series की लॉन्चिंग डेट से हटा पर्दा, दिसंबर में होने जा रही तीन नए स्मार्टफोन की मार्केट में एंट्री
वीवो अपने यूजर्स के लिए Vivo S18 series में नए स्मार्टफोन लॉन्च करने जा रहा है। इसी कड़ी में Vivo...
આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે બાળ પ્રતિભા શોધ...