આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ની આજે 13 ઓગસ્ટ થી પ્રારંભ થયેલ છે જે અંતર્ગત ગુજરાત સરકારના સરકારી ઇમારતો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે આજે સરકારી અતિથિ ગૃહ નવા સર્કિટ હાઉસ રતનપર ખાતે સર્કિટ હાઉસ મેનેજર એચ બી કગથરા ના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ઉપસ્થિત સર્કિટ હાઉસના સ્ટાફગણ રાષ્ટ્રધ્વજને સલામી આપતા તે નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India ने Europe, Africa और South East Asia में Defence Attaches क्यों भेजें? | Aasan Bhasha Mein
India ने Europe, Africa और South East Asia में Defence Attaches क्यों भेजें? | Aasan Bhasha Mein
অল আসাম মিৰি উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত জিলা ভিত্তিত উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ প্ৰধান সকলকলৈ কৰ্মশালা সম্পন্ন
অল আসাম মিৰি উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত জিলা ভিত্তিত উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ প্ৰধান সকলকলৈ...
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે નવચંડી યજ્ઞ યોજાયો
તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે નવચંડી યજ્ઞ યોજાયો
કામરેજના ઘલા ગામ ખાતેના નાના માછીવાડમાં રહેતા શ્રમજીવી પરિવારનો આશિયાના વરસાદમાં કડકભૂસ
ચોમાસાની ધમાકેદાર શરૂઆતે તેનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું છે.મોસમના વરસેલા વરસાદના આંકડા...