ગીર સોમનાથના સુત્રાપાડામાં 60ઇચ પડયો છે ત્યારે સૂત્રાપાડા પંથકનાં ખેડુતોનો મગફળીનો પાક ફેન્સ ટકા જેટલુ નિષ્ફળ જશે ત્યારે વાત કર મા   નિચાણવાળા વિસ્તારોને અંદર હજુ પણ ખેતરોમા પાણીમાં ગરકાવ મગફળી જોવા મળી રહી છે ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે તંત્રએ સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડુતોની માંગ