વિરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઇ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ, સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતાં આક્રોશ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર ૭-૧૨, ૮-અ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે પરંતુ છાશવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે. કિંમતી સમય વેડફી-ભાડુ ચૂકવી આવતા-જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે. પોતાનું કિમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે વિરપુર મામલતદાર કચેરીમા છેલ્લા બે દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે. પરંતુ તાલુકામાં બે બે દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં વહીવટી સમિતિને હટાવી વહીવટદારની નિમણૂંક કરાઇ
ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ,...
तिर्थ क्षेत्र श्रीरामगड शेलुद देवस्थान
समितीचा ऐतिहासिक निर्णय छ. संभाजीनगर
औरंगाबाद: शेलुद : (दीपक परेराव) श्रीरामगड संस्थानच्या देव स्थान समितीचा ऐतिहासिक निर्णय शेलुद...
কলিয়াবৰ কুঁৱৰীটোলত ভয়ংকৰ পথ দুৰ্ঘটনাঃ থিতাতে নিহত এজন
কলিয়াবৰ কুঁৱৰীটোলত ভয়ংকৰ পথ দুৰ্ঘটনাঃ থিতাতে নিহত এজন
प्रथम कला,वाणिज्य विज्ञान के सेक्शन बढ़ाने हेतु एनएसयूआई ने आयुक्त को सौपा ज्ञापन
रिपोर्टर फ़रीद खान
प्रथम वर्ष कला,वाणिज्य,एवम् विज्ञान सेक्शन बढ़ाने की एन एस यू आई...
Kerala Story: नशीली दवाओं के खिलाफ जागरूकता के लिए पादरी की साइकिल यात्रा | Aaj Tak News
Kerala Story: नशीली दवाओं के खिलाफ जागरूकता के लिए पादरी की साइकिल यात्रा | Aaj Tak News