વિરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઇ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ, સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતાં આક્રોશ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર ૭-૧૨, ૮-અ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે પરંતુ છાશવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે. કિંમતી સમય વેડફી-ભાડુ ચૂકવી આવતા-જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે. પોતાનું કિમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે વિરપુર મામલતદાર કચેરીમા છેલ્લા બે દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે. પરંતુ તાલુકામાં બે બે દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जोधपुर के सूरसागर में भारी तनाव, प्रशासन द्वारा एक दर्जन लोग हिरासत में लिए गए।
जोधपुर में देर रात एक निर्माण कार्य को लेकर दो समुदाय के लोग आपस में भिड़ गए और विवाद बढ़ा तो...
দেউৰী স্বায়ত্বশাসিত পৰিষদৰ নিৰ্বাচনত বিজেপিৰ প্ৰাৰ্থী জয়ী হ'ব বুলি মন্তব্য সাংসদ তপন কুমাৰ গগৈৰ
দেউৰী স্বায়ত্বশাসিত পৰিষদৰ নিৰ্বাচনত যোৰহাট লোকসভা সমষ্টিৰ অন্তৰ্গত আটাইকেইটা পৰিষদীয় সমষ্টিত...
বামুণবাৰী তিনিআলিত পথ দুৰ্ঘটনা, কথমপি প্ৰাণ ৰক্ষা এজনৰ
বামুণবাৰী তিনিআলিত পথ দুৰ্ঘটনা, কথমপি প্ৰাণ ৰক্ষা এজনৰ
ફરીવાર LRD ઉમેદવાર પોતાની પડતર માંગણીઓને લઇ ઉતર્યા મેદાને
ફરીવાર LRD ઉમેદવાર પોતાની પડતર માંગણીઓને લઇ ઉતર્યા મેદાને