વિરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઇ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ, સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતાં આક્રોશ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર ૭-૧૨, ૮-અ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે પરંતુ છાશવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે. કિંમતી સમય વેડફી-ભાડુ ચૂકવી આવતા-જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે. પોતાનું કિમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે વિરપુર મામલતદાર કચેરીમા છેલ્લા બે દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે. પરંતુ તાલુકામાં બે બે દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ તારીખે દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણ, મંદિરોમાં સવારથી જ રહેશે દર્શન બંધ
આ તારીખે દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણ, મંદિરોમાં સવારથી જ રહેશે દર્શન બંધ
परभणीः PMFBY 'हंगामातील प्रतिकूल परिस्तिथी' अधिसूचना तात्काळ काढा
भाजपा जिल्हाध्यक्ष डॉ. सुभाष कदम.
परभणी.हंगामातील_प्रतिकूल_परिस्थिती जिल्ह्यात सुरवातीला सततचा पाऊस व मागील बऱ्याच दिवसांपासून...
निर्जला एकादशी पर नेता प्रतिपक्ष लव शर्मा के नेतृत्व में किया शीतल पेय वितरित
भगवान श्रीहरि विष्णु जी की उपासना के पावन पर्व निर्जला एकादशी पर नगर निगम कोटा उत्तर नेता...
અમદાવાદન-વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 4 મહિલાઓ સહિત 12લોકો ઝડપાયા.#gujarat_geeta_news_
અમદાવાદન-વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 4 મહિલાઓ સહિત...