વિરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઇ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ, સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતાં આક્રોશ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર ૭-૧૨, ૮-અ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે પરંતુ છાશવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે. કિંમતી સમય વેડફી-ભાડુ ચૂકવી આવતા-જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે. પોતાનું કિમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે વિરપુર મામલતદાર કચેરીમા છેલ્લા બે દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે. પરંતુ તાલુકામાં બે બે દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰঝাৰ বিমানবন্দৰত ৰক্ষা বন্ধন উদযাপন
আজিৰ খবৰ, গুৱাহাটী , ৫ আগষ্ট, ২০২২ : ইতিহাসে ঢুকি পোৱা সময়ৰে পৰা ভাৰতীয় জনজীৱনত ভাতৃ - ভগ্নীৰ...
હાલોલ તાલુકાના ધાબાડુંગરી પાસે પાવાગઢ બાયપાસ રોડ પર સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત,સાત બહેનોના એકના એક યુવાન ભાઈનું થયું કરુણ મોત.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચંદ્રનગર ખાતે રહેતા ગુલાબસિંહ પરમારનો 21 વર્ષીય યુવાન પુત્ર અને...
Groww ने कैसे Zerodha को पछाड़ा?
Groww ने कैसे Zerodha को पछाड़ा?
દિયોદર ના ખેડૂતો એ કરી વળતર ની માંગ...
દિયોદર ના ખેડૂતો એ કરી વળતર ની માંગ...
Lok Sabha Election 2024: Priyanka ने Raebareli में शुरू किया प्रचार, सुनिए क्या कहा ? | Aaj Tak
Lok Sabha Election 2024: Priyanka ने Raebareli में शुरू किया प्रचार, सुनिए क्या कहा ? | Aaj Tak