વિરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઇ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ, સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતાં આક્રોશ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર ૭-૧૨, ૮-અ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે પરંતુ છાશવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે. કિંમતી સમય વેડફી-ભાડુ ચૂકવી આવતા-જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે. પોતાનું કિમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે વિરપુર મામલતદાર કચેરીમા છેલ્લા બે દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે. પરંતુ તાલુકામાં બે બે દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बालिका विद्यालय में टेबलेट वितरण कार्यक्रम का हुआ आयोजन
नैनवा।राजकीय बालिका उच्च माध्यमिक विद्यालय नैनवा में परीक्षा वर्ष 2022 एवं 2023 की 5 मेधावी...
Jio का सस्ता प्लान: 336 दिन की वैलिडिटी, अनलिमिटेड कॉलिंग और जियो टीवी मुफ्त में
जियो फीचर फोन के लिए कई किफायती प्लान पेश किए जाते हैं। इनमें डेटा बेनिफिट्स के साथ जियो टीवी और...
છોટા ઉદેપુર બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉમેદવારી નોંધાવી
છોટાઉદેપુર 137 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પુત્રો સહિત...
Modi तीसरी बार बनेंगे PM या INDIA Alliance के लिए अब भी चांस, MOTN Survey में पता लगा। Netanagri
Modi तीसरी बार बनेंगे PM या INDIA Alliance के लिए अब भी चांस, MOTN Survey में पता लगा। Netanagri