વિરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઇ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ, સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતાં આક્રોશ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર ૭-૧૨, ૮-અ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે પરંતુ છાશવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે. કિંમતી સમય વેડફી-ભાડુ ચૂકવી આવતા-જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે. પોતાનું કિમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે વિરપુર મામલતદાર કચેરીમા છેલ્લા બે દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે. પરંતુ તાલુકામાં બે બે દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰং জিলা সাহিত্য সভাৰ দ্বি-বাৰ্ষিক সৰাবাৰী অধিবেশনৰ লাইখুঁটা স্থাপন
দৰং জিলা সাহিত্য সভাৰ দ্বি-বাৰ্ষিক সৰাবাৰী অধিবেশনৰ লাইখুঁটা স্থাপন
দেওমৰনৈৰ সমীপৰ সৰাবাৰীত দৰং...
જૂનાગઢની નવાબી કાળમાં શરુ થયેલ વણઝારી ચોકની ગરબીમાં રજૂ થયો સળગતી હિંઢોળીનાં રાસ
જૂનાગઢની નવાબી કાળમાં શરુ થયેલ વણઝારી ચોકની ગરબીમાં રજૂ થયો સળગતી હિંઢોળીનાં રાસ
ગીર સોમનાથના તાલાલામાં ગણેશોત્સવની ઉજવણી
ગીર સોમનાથના તાલાલામાં ગણેશોત્સવની ઉજવણી
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
JAMNAGAR City (2020)- Views & Facts About Jamnagar City || Gujarat || India
JAMNAGAR City (2020)- Views & Facts About Jamnagar City || Gujarat || India