હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Which Chemical Stock To Buy?: Chemical Sector में किस Stock को खरीदने की दे रहें है Gaurang Shah राय
Which Chemical Stock To Buy?: Chemical Sector में किस Stock को खरीदने की दे रहें है Gaurang Shah राय
ઉ. ગુ. ક્ષત્રિય સેનાના આગેવાનો થયા એકઠા, કોંગ્રેસની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગીના સુર
મહેસાણા કોંગ્રેસની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગીના સુરમહેસાણા ક્ષત્રિય સેનામાં જોવા મળી...
द्विस्तरीय नालो की सफाई अभियान जारी, साजीदेहड़ा नाले से 40 डम्पर मलवा निकला
मानसून की दस्तक के साथ ही नगर निगम कोटा दक्षिण प्रशासन द्वारा नालों की सफाई का द्विस्तरीय अभियान...
ભારતને નંબર વન બનાવો; કેજરીવાલે એક નવા મિશનની કરી જાહેરાત, પોતાની યોજના જણાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ‘મેક ઈન્ડિયા નંબર વન’ મિશનની શરૂઆત કરી....