હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyanka Gandhi Oath : शपथ लेने के बाद प्रियंका गांधी का बड़ा बयान | Congress | Aaj Tak
Priyanka Gandhi Oath : शपथ लेने के बाद प्रियंका गांधी का बड़ा बयान | Congress | Aaj Tak
मंत्री तानाजी सावंत यांच्या बाबतीत काय म्हणाले माजी मंत्री धनंजय मुंडे पहा@india report
मंत्री तानाजी सावंत यांच्या बाबतीत काय म्हणाले माजी मंत्री धनंजय मुंडे पहा@india report
महर्षि दधीचि जयंती पर लोकसभा अध्यक्ष एवं मंत्री व अन्य ने किया अभिनंदन
महेंद्र दधीच जी ने बताया कि कोटा के जाने-माने समाजसेवी परिवार की अध्यापिका स्वर्गीय अमिता भार्गव...
अमानगंज से मडेश्वर धाम जा रही कावड़ यात्रा का कांग्रेस नेता केसरी अहिरवार ने किया भव्य स्वागत
गुनौर : गुनौर विधानसभा के अमानगंज से मडेश्वर शिव धाम जा रही कावड़ यात्रा का...