હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উত্তৰ পূবত ১-৫ ছেপ্টেম্বৰলৈ প্ৰৱল ব্ৰষ্টিপাতৰ সম্ভৱনা
উত্তৰ পূবত ১-৫ ছেপ্টেম্বৰলৈ প্ৰৱল ব্ৰষ্টিপাতৰ সম্ভৱনা আছে বুলি বতৰ বিজ্ঞান বিভাগে সদৰী কৰে।
दिव्यांगांनी ऑनलाईन अर्ज केल्यावर संबंधित विशेषतज्ञाकडून तपासणी करावी
बुधवार हा तपासणीचा दिवस निश्चित
केंद्र सरकारने दिव्यांग व्यक्ती हक्क अधिनियम २०१६ संमत केला आहे. या कायद्यामध्ये प्रकरण १०...
Amrit Kalash: SBI ने फिर से शुरू की अमृत कलश स्पेशल एफडी, इस स्कीम में मिल रहा तगड़ा ब्याज
नई दिल्ली, बिजनेस डेस्क। SBI Amrit Kalash Special FD Scheme: देश के सबसे बड़े सरकारी...
वीर सावरकर के पोते ने राहुल गांधी को दी माफी मांगने वाले दस्तावेज दिखाने की चुनौती
मुंबई, वीर सावरकर के पोते रंजीत सावरकर ने सोमवार को राहुल गांधी की टिप्पणियों के लिए...