હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनोरुग्ण बरा होऊन परतला उत्तरप्रदेश येथील घरी : नंददीप फाउंडेशनने घेतली काळजी
यवतमाळ : रमेश हा मनोरुग्ण असल्याने घरापासून दूर निघून आला होता. त्याच्यावर उपचार करण्यात आल्याने...
યુવાન પર થયેલા હુમલાથી લોકો ભરાયા રોષે
#buletinindia #gujarat #morbi
নাজিৰাত নিচামুক্তি কেন্দ্ৰৰ প্ৰতিষ্ঠা দিৱস
নাজিৰাৰ recovery foundation নিচামুক্তি কেন্দ্ৰৰ প্ৰতিষ্ঠা দিৱসত আয়োজন কৰা হয় এখনি সভা । এই সভাত...
રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકીવાવનો ઇતિહાસ
રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકીવાવનો ઇતિહાસ
જયનારાયણ વ્યાસની નારાજગી અંગે વજુભાઈ વાળાનું મોટું નિવેદન, જુઓ વીડિયો
જયનારાયણ વ્યાસની નારાજગી અંગે વજુભાઈ વાળાનું મોટું નિવેદન, જુઓ વીડિયો