હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી પરમ શ્રધ્યેય અટલ બિહારી બાજપેઈજી ની જન્મ જયંતિ નિમિતે પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેરના નિલેશ દુધરેજીયા એ જસદણ શહેર માં જરૂરિયાતમંદ લોકો ને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું.
શ્રી પરમ શ્રધ્યેય અટલ બિહારી બાજપેઈજી ની જન્મ જયંતિ નિમિતે પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેર નિલેશ...
कजरी तीज में लेकर समापन अवसर पर समाज सेवियों व कर्तव्य निष्ठ कर्मचारियों का किया सम्मान
कजली तीज मेले के समापन के अवसर पर समाजसेवियों व कर्तव्य निष्ठ कर्मचारियो का सम्मान किया जिसमें...
ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ એ આપી મહત્વની પ્રતિક્રિયા
ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ એ આપી મહત્વની પ્રતિક્રિયા
Sri Hanuman Janmotsav Kharupetia Ayodhya Mandir in View
Sri Hanuman Janmotsav Kharupetia Ayodhya Mandir in View