હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર તાલુકાના નેસડા ગામે ગૌશાળા ના લાભાર્થ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
ભાભર તાલુકાના નેસડા ગામે ગૌશાળા ના લાભાર્થ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
शिवरायांबाबत बेताल वक्तव्य करणाऱ्यांना शिक्षेसाठी विशेष कायदा करा; गाव विकास समितीची जाहीर मागणी
रत्नागिरी,( वा.) सत्ताधारी पक्षातील काही राजकिय नेते शिवरायांबाबत वारंवार आक्षेपार्ह वक्तव्य करत...
भाजपा कार्यकर्ताओ ने सीएम व वित्त मंत्री का जताया आभार
छबड़ा। बजट में छबड़ा विधानसभा क्षेत्र में एक हजार करोड़ रूपए के विकास कार्यां की स्वीकृति मिलने पर...
मोरान पौरसभा के वार्ड नंबर 6 को आदर्श वार्ड बनाने की घोषणा की मंत्री जुगेन मोहन ने
मोरान पौरसभा के वार्ड नंबर 6 को आदर्श वार्ड बनाने की घोषणा की मंत्री जुगेन मोहन ने
मोरान पौरसभा...
દિયોદર ના ગોલવી ગામે નાઈ સમાજની ક્રિકેટ ટુર્નામેટ યોજાઈ
દિયોદર ના ગોલવી ગામે યોજાઈ નાઈ સમાજની ક્રિકેટ ટુર્નામેટ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના...