હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેથી અટલયાત્રા અંતર્ગત બે બસો રવાના કરવામાં આવી
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેથી અટલયાત્રા અંતર્ગત બે બસો રવાના કરવામાં આવી
મોટી પાનેલીમાં અત્રેના લીમડા ચોક માં ગજાનંદ ગણપતિ
મોટી પાનેલીમાં અત્રેના લીમડા ચોક માં ગજાનંદ ગણપતિ
बीएससी नर्सिंग के लिए ऑनलाइन आवेदन 25 जून से
बीएससी नर्सिंग के लिए ऑनलाइन आवेदन 25 जून से
बूंदी | राजस्थान स्वास्थ्य विज्ञान विश्वविद्यालय ने...
क्यों पहुंचे थाने विधायक आखिर आधी रात में देखिए पूरी खबर
कोटा जिले के इटावा नगर में चल रहे 7दिवसीय वीर तेजाजी डोल मेले में परिवार के साथ मेला देखने आए एक...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz