હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં વરસાદ, જુઓ વીડિયો
રાજકોટના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં વરસાદ, જુઓ વીડિયો
PORBANDAR રાણાવાવ શહેરમાં અકસ્માતનો બનાવ 03 11 2022
PORBANDAR રાણાવાવ શહેરમાં અકસ્માતનો બનાવ 03 11 2022
ખીજડી પ્લોટ ખાતે આવેલ ગોઢાણિયા કોલેજમાં પોલીસ તંત્રના આધુનિકરણ વિશે જિલ્લા પોલીસવડાએ માર્ગદર્શન
ખીજડી પ્લોટ ખાતે આવેલ ગોઢાણિયા કોલેજમાં પોલીસ તંત્રના આધુનિકરણ વિશે જિલ્લા પોલીસવડાએ માર્ગદર્શન
आजपासून महामार्गावरील अतिक्रमणे हटविणार; चौपदरीकरणाच्या कामाला गती
चिपळूण : मुंबई-गोवा राष्ट्रीय महामार्ग चौपदरीकरण कामाची गती वाढणार आहे. चिपळूण हद्दीतील कामाला...
पीड़ित ने लगाया पुलिसकर्मी पर जेल भेजने की धमकी देने का आरोप कहां की पुलिस परेशान कर रही है
कोटा
पीड़ित ने लगाया पुलिसकर्मी पर जेल भेजने की धमकी देने का आरोप कहां की पुलिस...