હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Constable Bharti 2024 : UP Police की भर्ती परीक्षा पांच दिन की कड़ी सुरक्षा | CM Yogi | Lucknow
UP Constable Bharti 2024 : UP Police की भर्ती परीक्षा पांच दिन की कड़ी सुरक्षा | CM Yogi | Lucknow
KIA Presents INNER STORY on 11,12,13 July 2023at Gate No9Princess Shrine Palace Grounds Bangalore
KIA Presents INNER STORY on 11,12,13 July 2023at Gate No9Princess Shrine Palace Grounds Bangalore
લખતરના મફતીયાપરામાં કૌટુંબિક ભાઇઓ વચ્ચે મારામારી
લખતરના મફતીયાપરામાં રહેતા યુવાનનો ઢવાણીયા દાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. તેઓ તાજેતરમાં પાનના...
अनधिकृत पणे औषधी विक्री करणाऱ्या दोन मेडिकलवर बीडमध्ये कारवाई
अनधिकृत पणे औषधे विक्री करणाऱ्या दोन मेडिकलवर बीडमध्ये कारवाई
गोलाघाट पुलिस के हाथ लगी बड़ी कामयाबी, भारी मात्रा में जब्द अवैध अरुणाचली शराब
बुधवार की रात गोलाघाट पुलिस द्वारा चलाए गए अभियान में भारी मात्रा में अवैध अरुणाचली शराब जब्द...