શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৪৮ তম বৰ্ষত ভৰি দিয়া চিলাপথাৰ মাজগাঁৱৰ ৰাসৰ ব্যাপক প্ৰস্তুতি
ব্যয় বহুল পৰিকল্পনাৰে ৪৮ তম বৰ্ষত ভৰি দিয়া চিলাপথাৰ মাজগাঁৱৰ আঞ্চলিক ৰাসোৎসৱ আজি আৰু কালিলৈ...
વડોદરા: વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી | Vadodara News
વડોદરા: વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી | Vadodara News
धारा 370 हटाने के नाम पर गृहयुद्ध होने का बयान देने वाले कांग्रेसी नेताओं की जुबान पर मोदी सरकार ने लगाया ताला:- जितेंद्र गोठवाल
भाजपा विधायक जितेंद्र गोठवाल ने कहा कि देश की 140 करोड़ जनता ने तीसरी बार प्रधानमंत्री नरेंद्र...
જીવદયાપ્રેમીઓની બેઠક યોજાઈ....
જીવદયાપ્રેમીઓની બેઠક યોજાઈ....
हज यात्रा 2025- ऑनलाइन आवेदन 9 सितंबर 2024 तक ऑनलाइन भरे जाएगें- शाह हातिम कुरेशी
बूंदी। हज यात्रा-2025 के आवेदन पत्र 9 सितंबर 2024 तक ऑनलाइन भरे जा रहे हैं। इसके लिए जयपुर के हज...