શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજીમાં કોંગ્રેસના પ્રવક્તાએ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાવવા સત્તાધારીઓને રજૂઆત કરી
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદનો મામલો વધુ વિફર્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ...
માતાજીની ભક્તિ એવી કે 20 વર્ષથી અંબાજીમાં શરીર પર 500 દીવા ધારણ કરીને આરતી કરે છે આ ખેડૂત
માતાજીની ભક્તિ એવી કે 20 વર્ષથી અંબાજીમાં શરીર પર 500 દીવા ધારણ કરીને આરતી કરે છે આ ખેડૂત
Sanjay Raut on Nitish kumar: 'उनको तो सर्कस में जाना चाहिए', नीतीश पर ये क्या बोल गए राउत!
Sanjay Raut on Nitish kumar: 'उनको तो सर्कस में जाना चाहिए', नीतीश पर ये क्या बोल गए राउत!
विजयादशमी पर्व से पूर्व आखिरकार बन ही गई कॉलोनी की डामर सड़कें
विजयादशमी पर्व से पूर्व आखिरकार बन ही गई कॉलोनी की डामर सड़कें
- थैंक्स टु काउंसिलर...