શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  योग फोर निरोगी बूंदी अभियान से आमजन हो रहे लाभान्वित* 
 
                      जिला कलक्टर अक्षय गोदारा के निर्देशानुसार जिला प्रशासन व आयुर्वेद विभाग के संयुक्त तत्वावधान में...
                  
   જસદણ ના આનંદ નગર વિસ્તાર માં,  ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું 
 
                      જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ...
                  
   પાવીજેતપુર તાલુકાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની મંડળીના પ્રમુખ મંત્રીની થયેલી બિન હરીફ વરણી 
 
                      પાવીજેતપુર,તા.૩૧
 
           પાવીજેતપુર તાલુકાના માધ્યમિક...
                  
   ભારત મેચ જીતતા પાલીતાણામાં આતશબાજી કરવામાં આવી 
 
                      ભારત મેચ જીતતા પાલીતાણામાં આતશબાજી કરવામાં આવી
                  
   
  
  
  
   
  