શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Special Summary Revision of electoral rolls will start in Sonitpur from August 4th
Advance application facility for youths attaining 17 years; 4 new qualifying dates...
ધાનેરાના સામરવાડા પાસે દારૂ ભરેલ ગાડીએ બાઇક ચાલકને મારી ટક્કર
ધાનેરાના સામરવાડા પાસે દારૂ ભરેલ ગાડીએ બાઇક ચાલકને મારી ટક્કર
खीमच ग्रामवासियो ने घास भेरूजी को नगर भृमण करवाकर गांव बाहर बनाया भोजन, इंद्र देवता से की अच्छी बरसात की कामना
रामगंजमंडी क्षेत्र में मानसून की बेरुखी के कारण परेशान खीमच ग्रामवासीयो ने गांव बाहर भोजन बनाकर...
বৰাহী গাৱত কৃষি মেলা
*গোলাঘাট কৃষি বিভাগৰ উদ্যোগত বৰাহী গাওঁত কৃষি মেলা*
মিলেটৰ দ্বাৰা প্ৰস্তুত কৰা...