પેટલાદ શહેરના રેલ્વે સ્ટેશન નજીક,સ્ટેશન ચોકી પાસે વડ નીચે ઈસ્માઈલભાઈ વ્હોરા સહિત યુવાનો દ્વારા પાણીની પરબ બનાવવામાં આવી છે. ઈસ્માઈલભાઈ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે હાલ ગરમીમા લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે નળ બેસાડી પાણીની પરબ બનાવવામા આવી છે. નિયમિત ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. ડાયવર્ઝન રસ્તાને લઈને લોકોને તકલીફ પડતી હતી જેને કારણે ઈસ્માઈલભાઈ દ્વારા રસ્તો સૂચક બેનરો પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર તેઓ અનેક પ્રકારના નાના-મોટા સેવાકીય કામો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇકબાલગઢમાં બાળકીનો ગર્ભપાત કરનાર તબીબને 5 વર્ષની સજાનો હુકમ ફટકાર્યો
પાલી જિલ્લાના ગુડા એન્દલા વિસ્તારની 12 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને ગુજરાતના...
પ્રધાનમંત્રી સુરક્ષા જીવન વીમા યોજના લાભાર્થી ઓ સાથે ઠગાઇ કરતી કાંકરેજ ટોળકી સક્રિય .....
પ્રધાનમંત્રી સુરક્ષા જીવન વીમા યોજના લાભાર્થી ઓ સાથે ઠગાઇ કરતી કાંકરેજ ટોળકી સક્રિય .....
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો..
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો..
બનાસકાંઠા...
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં ચાર શખ્શો ઝડપાયા
કલ્યાણપુર તાલુકામાં નશો કરેલી હાલત માં ચાર શખ્શો ઝડપાયા
Assam Cabinet: Assam Govt Approves To Create 72 temporary ACS posts
Assam Cabinet: The Assam government has approved the creation of 72 temporary posts at senior...