વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आसमान से बरस रही मौत! जानलेवा बना मानसून, यूपी, बिहार समेत झारखंड में 75 से ज्यादा की गई जान
देश के ज्यादातर राज्यों में इन दिनों जमकर बारिश हो रही है। जहां बारिश खेती-किसानी के लिए वरदान...
બિહારમાં અંતિમ સંસ્કાર પહેલાં જીવતી થઇ 102 વર્ષની વૃદ્ધા.
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે અંતિમ સંસ્કાર પહેલા કોઈની જિંદગી પાછી આવી ગઈ હોય.આ ચોંકાવનારી...
কামৰূপ জিলাৰ বেজেৰা সামূহিক স্বাস্থ্যকেন্দ্ৰত বঁটা বিতৰণী আৰু সম্বৰ্ধনা সভা
কামৰূপ জিলাৰ বেজেৰা সামূহিক স্বাস্থ্যকেন্দ্ৰত বঁটা বিতৰণী আৰু সম্বৰ্ধনা সভা l
চিকিৎসালয়খনৰ উপ...
সোণাৰিৰ সাপেখাতিত পুখুৰীত জাঁপ দিলে নৱ বিবাহিত দম্পত্তীয়ে
সোণাৰিৰ সাপেখাতিত পুখুৰীত জাঁপ দিলে নৱ বিবাহিত দম্পত্তীয়ে।
খুলশালীয়েকৰ লগত প্ৰেমৰ সন্দেহ কৰি...
ત્રીજી ભવ્ય શિવ સવારી..... શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ( ગોધરા રોડ)થી નીકળશે
દાહોદમાં શિવજી કી સવારીનું ભવ્ય આયોજનઃભક્તોમાં અનેરો ઉત્સાહ (( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને...