વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: भारतीय स्टार बल्लेबाज Shubman Gill अस्पताल में भर्ती | Aaj Tak LIVE News
Breaking News: भारतीय स्टार बल्लेबाज Shubman Gill अस्पताल में भर्ती | Aaj Tak LIVE News
Breaking News: Delhi Government की नई कैबिनेट की तस्वीर साफ, Atishi के साथ ये 5 मंत्री लेंगे शपथ
Breaking News: Delhi Government की नई कैबिनेट की तस्वीर साफ, Atishi के साथ ये 5 मंत्री लेंगे शपथ
Parliament: 'सभापति महोदय, मैं हाथ जोड़ता हूं...ऐसा मत करना', राज्यसभा में खरगे ने जगदीप धनखड़ से की ये अपील
Parliament Monsoon Session संसद के मानसून सत्र का आज अंतिम दिन है। संसद के दोनों सदनों में...
लाच घेणाऱ्या PSI ला दणका ,न्यायालयाने सुनावली 5 वर्ष सक्तमजुरी शिक्षा
लाच घेणाऱ्या PSI ला दणका ,न्यायालयाने सुनावली 5 वर्ष सक्तमजुरी शिक्षा
सोलापूर : गंभीर...
ડી બી પારેખ સ્કૂલ ની પાછળ આવેલી ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી તે ગાય ને બચાવવાં માટે આજુબાજુ થી લોકો દોટી આવ્યા હતા એક કલાક મહેનત બાદ ગાય ગડર માંથી બહાર નીકાળી હતી
લોકો સાથે સાથે પશુઓમાં પણ કેટલાક લોકોએ જાતિવાદ ઉભો કર્યો .....ગટરમાં પડેલી ગાય પોતાનો જીવ...