વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Docs के वेब यूजर्स के लिए पेश हुआ नया फीचर, बड़ी स्क्रीन वाले डिवाइस पर ऐसे करेगा काम आसान
Google Docs New Feature paginated mode गूगल ने डॉक्स का इस्तेमाल करने वाले यूजर्स के लिए एक नए...
આંગણવાડી બહેનોને અટકાયત આગથલા પોલિસ સ્ટેશન કરવા માં આવી
આંગણવાડી બહેનોને અટકાયત આગથલા પોલિસ સ્ટેશન કરવા માં આવી
गंगा दशमी के अवसर पर बूंदी के आराध्य भगवान श्री रंगनाथ नै नौका विहार किया, श्री जगन्नाथ, श्री बलभद्र, बहन सुभद्रा की प्रतिमाओं का विमान इस्कॉन से जुड़े भक्तजन लेकर मंदिर पर पहुंचे
श्री रंगनाथ सेवा समिति अध्यक्ष पुरुषोत्तम...
Ashwini Vaishnaw Exclusive Interview | Budget 2024 से देश में Railway Sector को कैसे मिलेगी गति?
Ashwini Vaishnaw Exclusive Interview | Budget 2024 से देश में Railway Sector को कैसे मिलेगी गति?
દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો 500 કરતાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો 500 કરતાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા