વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত ৫২৪৮গৰাকী হিতাধিকাৰীক ৰেচন কাৰ্ড বিতৰণ মন্ত্ৰী যোগেন মহনৰ, সভাত উপস্থিত আয়ুক্ত আৰু বিধায়ক চক্ৰধৰ গগৈ।
বৃহস্পতিবাৰে মৰাণত ৫২৪৮ গৰাকী হিতাধিকাৰীক অসম চৰকাৰৰ খাদ্য, ৰাজহুৱা বিতৰণ আৰু গ্ৰাহক পৰিক্ৰমা...
পুব কলাইগাও যুব মহোৎসৱৰ স্হায়ী সমিতিৰ উদ্যোগত কৃতি ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা জ্ঞাপন
পূৱ কলাইগাঁও যুৱ মহোৎসৱৰ স্থায়ী সমিতিৰ উদ্যোগত কৃতি শিক্ষাৰ্থীলৈ সম্বৰ্ধনা অনুষ্ঠান। উচ্চ আৰু...
শোনিতপুৰৰ লখাৰত অজগৰ উদ্ধাৰ
শোনিতপুৰৰ লখাৰত অজগৰ উদ্ধাৰ লখৰা কেশৱ ছেত্ৰীৰ ঘৰত নিশা উদ্ধাৰ কৰা হয় অজগৰ ডাল । প্ৰায় ৯ কে জি ওজন...