વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Video : ગાંધીનગર અમદાવાદ હાઈવે પર PM મોદીએ કાફલો સાઈડમાં કરી એમ્બ્યુલન્સને જગ્યા આપી
Video : ગાંધીનગર અમદાવાદ હાઈવે પર PM મોદીએ કાફલો સાઈડમાં કરી એમ્બ્યુલન્સને જગ્યા આપી
विष्णु बोहरा बने जैन अग्रवाल समाज निवाई के अध्यक्ष
श्री दिगम्बर जैन अग्रवाल समाज के तत्वावधान में शनिवार को अग्रवाल धर्मशाला में जैन अग्रवाल समाज के...
Noise Pop Buds हुए लॉन्च, सिंगल चार्ज में चलेंगे पूरे 50 घंटे और ENC टेक्नोलॉजी करेगी शोर कम
लेटेस्ट बड्स को 999 रुपये की कीमत में लॉन्च किया गया है। इन्हें ई-कॉमर्स साइट फ्लिपकार्ट और नॉइज...
7મીથી એન્કરવાલા અહિંસાધામમાં બે દિવસનો અહિંસા યજ્ઞ યોજાશે
ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા જીવદયાના બે દિવસના અહિંસાધામનું આયોજન...