વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
২৫ খন ৰাজ্য চাইকেলেৰে পৰিভ্ৰমন কৰি ৰঙিয়াৰ উপস্থিত হয় সুদূৰ ঝাৰখণ্ড জামছেদপুৰৰ যুৱক অধিৰাজ বৰুৱা
২৫ খন ৰাজ্য চাইকেলেৰে পৰিভ্ৰমন কৰি ৰঙিয়াৰ উপস্থিত হয় সুদূৰ ঝাৰখণ্ড জামছেদপুৰৰ যুৱক অধিৰাজ বৰুৱা
তিনিচুকীয়াৰ টিংৰাইত বিজেপিৰ কৃষক মৰ্চাৰ তিনিচুকীয়া জিলা সমিতিৰ কাৰ্য্যনিৰ্বাহক সভা ।
শনিবাৰে তিনিচুকীয়াৰ টিংৰাইত বিজেপিৰ কৃষক মৰ্চাৰ তিনিচুকীয়া জিলা সমিতিৰ এখন গুৰুত্বপূৰ্ণ...
PGVCLની મનમાની અને તાનાશાહી સામે જનપ્રતિનિધિનો આક્રોશવિસ્તારની સમસ્યા દૂર કરવા રોષે ભરાયા
PGVCLની મનમાની અને તાનાશાહી સામે જનપ્રતિનિધિનો આક્રોશવિસ્તારની સમસ્યા દૂર કરવા રોષે ભરાયા
जानलेवा हमला करने मे लिप्त अन्य 4 वांछित आरोपियो को किया गिरफ्तार।
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की थानाधिकारी पुलिस थाना करवर के नेतृत्व...
গ্লোবেল হাংগাৰ ইণ্ডেক্সত পুনৰ এবাৰ অৱনমিত হ’ল ভাৰত
চলিত বৰ্ষৰ গ্লোবেল হাংগাৰ ইণ্ডেক্সত পুনৰ এবাৰ অৱনমিত হ’ল ভাৰত। ১২১খন দেশৰ ভিতৰত ভাৰতে লাভ...