વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરમાં ચેક રીટર્ન થતા આરોપીને એક વર્ષની સજા ફટકરતી કોર્ટ
સુરેન્દ્રનગર બાપુનગરમાં રહેતા મીતેશભાઈ મહેન્દ્રભાઈ શાહે તેમના મિત્ર પ્રદિપભાઈ અમરશી ચૌહાણને...
Jharkhand Vidhan Sabha Chunav Phase 1 Voting: Hemant Soren का जेल जाना होगा चुनावी फायदा या नुकसान?
Jharkhand Vidhan Sabha Chunav Phase 1 Voting: Hemant Soren का जेल जाना होगा चुनावी फायदा या नुकसान?
টীয়কত পথ দুৰ্ঘটনা, গুৰুতৰ ভাবে আহত এজন যুৱক
টীয়কত পথ দুৰ্ঘটনা, গুৰুতৰ ভাবে আহত এজন যুৱক #khabar24x7assam
गिरीश महाजनांनी सांगितला नव्या मंत्रिपदाचा 'फॉर्म्युला' Girish Mahajan on Uddhav Thackeray |Politics
गिरीश महाजनांनी सांगितला नव्या मंत्रिपदाचा 'फॉर्म्युला' Girish Mahajan on Uddhav Thackeray |Politics