આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
A Common Man: A Story About Struggling Every Day | Daily Use Chopper | A Common Man
A Common Man: A Story About Struggling Every Day | Daily Use Chopper | A Common Man
कितनी पुरानी थी Mehrauli की Akhunji Masjid, तोड़फोड़ से पहले अदालतों में क्या क्या हुआ?
कितनी पुरानी थी Mehrauli की Akhunji Masjid, तोड़फोड़ से पहले अदालतों में क्या क्या हुआ?
অনলাইন ডেলিভাৰী দিয়া যুৱকক ড্ৰাগছৰ সৈতে আটক
সমস্যাৰে জুৰুলা কৰা অসমত আন এক ভয়ংকৰ ঘটনা। এইবাৰ নিচাযুক্ত সামগ্ৰীৰ সৈতে আৰক্ষীয়ে আটক কৰিছে...
Sunny Leone says people told her she's just a ‘glamour quotient’ in films: You can’t say that this time
Sunny Leone is busy with the promotions for her upcoming film Kennedy at the Cannes...
मंत्रालयिक संवर्ग का तहसीलदार पद पर पदोन्नति हेतु आरक्षित कोटा यथावत रखे जाने को लेकर कलेक्ट्रेट में डीएम को ज्ञापन दिया
सरकार द्वारा गठित कमेटी की दिनांक 09.09.2024 को आयेजित बैठक में राजस्व विभाग, भू-प्रबन्ध विभाग...