આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिजलीं लाइन का कार्य करने के दौरान करंट लगने से रेलगांव निवासी युवक झुलसा
जिले के सिमलिया थाना इलाके में बिजलीं लाइन का कार्य करने से मंगलवार देर रात को एक युवक करंट लगने...
সোণাৰিত ছাত্ৰ অপহৰণৰ ব্যৰ্থ প্ৰচেষ্টা
সোণাৰিত ছাত্ৰ অপহৰণৰ ব্যৰ্থ প্ৰচেষ্টা
সোণাৰিৰ এখন ব্যক্তিগতখণ্ডৰ বিদ্যালয়ত পঢ়ি থকা এজন...
હાલોલ બસ સ્ટેન્ડ બહાર એસ.ટી.બસથી સર્જાયેલા દર્દનાક અકસ્માતના બનાવમાં નોંધાઈ ફરિયાદ,
શ્રમજીવી યુવાનનું થયું હતું મોત.
હાલોલ શહેરના બસ સ્ટેન્ડની બહાર રવિવારના રોજ સાંજના સુમારે એસ.ટી બસની અડફેટે આવી જઈ એસ.ટી બસની...
જસદણમાં સૌપ્રથમ વાર અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદ કથાનું આયોજન
જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે...
MCN NEWS| वैजापुरात श्री देवकीनंदन ठाकूर महाराजांचे भव्य मिरवणूक काढून स्वागत
MCN NEWS| वैजापुरात श्री देवकीनंदन ठाकूर महाराजांचे भव्य मिरवणूक काढून स्वागत