આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के 11 जिलों में आज बारिश का अलर्ट:डूंगरपुर में भारी बरसात हुई,
राजस्थान में शनिवार को भी मानसून की बारिश का दौर जारी रहा। डूंगरपुर में भारी और उदयपुर, गंगानगर,...
ઇસ્કોન બ્રીજ દુર્ઘટનામાં માર્યા ગયેલા પોલીસમેનનાં પરિવાર દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારની અડફેટે 9 લોકોના મોતમાં સુરેન્દ્રનગર...
વોડૅ નંબર ૧૮ રાજકમલ પેટ્રલ પંપ નીપાછળ આવેલ જુના જકાત નાકા પાસે ટ્સપોટ એરિયા
વોડૅ નંબર ૧૮ રાજકમલ પેટ્રલ પંપ નીપાછળ આવેલ જુના જકાત નાકા પાસે ટ્સપોટ એરિયા