આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सियासी संकट के बीच भारत जोड़ो यात्रा की बैठक में दूर-दूर बैठे गहलोत-पायलट, दोनों नेताओं के बीच दिखी तल्खी; नहीं की बातचीत
राजस्थान में 5 दिसंबर को प्रवेश करने वाली भारत जोड़ो यात्रा के लिए जोर-शोर से तैयारियां चल रही...
આપના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયા બાદ ગોપાલ ઈટાલીયા શું કહ્યું?
આપના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયા બાદ ગોપાલ ઈટાલીયા શું કહ્યું?
केंद्रीय मंत्री रवनीत सिंह राजस्थान से निर्विरोध राज्यसभा सांसद बने:कांग्रेस ने नहीं उतारा था उम्मीदवार
केंद्रीय रेल राज्य मंत्री रवनीत सिंह बिट्टू राजस्थान से राज्यसभा सांसद निर्वाचित हो गए हैं।...
ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર 24 માં ચૂંટણી પ્રચાર.
"જીતશે કમળ, ખીલશે કમળ" 164 - ઉધના વિધાનસભા માં સમાવિષ્ટ વોર્ડ નં -24 (ઉધના દક્ષિણ) માં આવતા કાશી...
Caffine-Free Drinks: कॉफी की जगह इन कैफीन फ्री ड्रिंक्स से करें अपने दिन की शुरुआत, सेहत को मिलेंगे ढेरों फायदे
सुबह उठने के बाद लगभग सभी किसी न किसी ड्रिंक के साथ अपने दिन की शुरुआत करते हैं जिसमें ज्यादातर...