આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપહરણના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરિપીને પકડી પાડતી અમરેલી એલ. સી. બી. ટીમ
અપહરણના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ...
What Next on Wrestler's Protest: Delhi में जंतर-मंतर पर धरना.. हंगामा.. FIR.. अब आगे क्या? Explainer
What Next on Wrestler's Protest: 23 अप्रैल 2024... यही वो दिन है जब Delhi में जंतर मंतर (Jantar...
Jeep Meridian और Compass पर मिल रहा 2.75 लाख रुपये तक का बंपर डिस्काउंट, ऐसे उठाएं छूट का लाभ
Jeep India ने अपने लाइनअप के सभी प्रोडक्ट्स पर 2.75 लाख रुपये तक का डिस्काउंट दे रही है। फिलहाल...
સુરતના દિવ્યાંગ યુવક સાથે વિદેશી ગોરીએ સાત સમંદર પાર કરી પ્રભુતામાં પગલાં પાડ્યાં.
સોશિયલ મીડિયાના ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ...
ट्रेनें लेट, सड़क हादसे, जीरो विजिबिलिटी... कोहरे से ऐसे ढंक गया पूरा उत्तर भारत
ट्रेनें लेट, सड़क हादसे, जीरो विजिबिलिटी... कोहरे से ऐसे ढंक गया पूरा उत्तर भारत