આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP By Election: यूपी की 9 सीटों पर हुआ उपचुनाव, सपा-बीजेपी में किसकी होगी जीत | Aaj Tak News
UP By Election: यूपी की 9 सीटों पर हुआ उपचुनाव, सपा-बीजेपी में किसकी होगी जीत | Aaj Tak News
બજાણામાં યુવાન સહિત 3 શખ્સોએ સસરા અને સાળા પર છરી વડે હુમલો કર્યો
બજાણા ગામે સંતાનોને લેવા આવેલા શખ્સે સાસરીપક્ષના લોકો સાથે બોલાચાલી કરી છરી વડે સસરા તેમજ સાળા પર...
વિધાનસભાની ચુંટણી પહેલા વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું | VTV Gujarati
વિધાનસભાની ચુંટણી પહેલા વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું | VTV Gujarati
વાલી સંમેલન વાર્ષિક દીનની ઉજવણી અને વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો..
વાલી સંમેલન વાર્ષિક દીનની ઉજવણી અને વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો..
શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...