આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Banaskantha Punarjanm | પુનર્જન્મ થયો હોય તેવી બાળકી ની ચોંકાવનારી ઘટના સામે આવી! | Banaskantha News
Banaskantha Punarjanm | પુનર્જન્મ થયો હોય તેવી બાળકી ની ચોંકાવનારી ઘટના સામે આવી! | Banaskantha News
25 વર્ષથી પ્રજાજોગ સંદેશો આપતા પ્રખ્યાત ગણપતિની શું શું વિશિષ્ટતાઓ છે
25 વર્ષથી પ્રજાજોગ સંદેશો આપતા પ્રખ્યાત ગણપતિની શું શું વિશિષ્ટતાઓ છે
वेगवेगळ्या संकटाने त्रस्त झालेल्या बीड जिल्ह्यातील शेतकऱ्यांना सरसकट हेक्टरी १३६०० रुपये मदत द्या -भाई विष्णुपंत घोलप
पाटोदा (गणेश शेवाळे) अतिवृष्टी ग्रस्तांना शासनाने मदत जाहीर केलेली असून अतिवृष्टीने जसे...
विविध कार्यकारी सोसायटी च्या चेअरमन पदी दामु आघार्डे तर व्हाइस चेअरमन पदी अनिस शेख याची निवड.
कन्नड तालुक्यातील घाटशेंद्रा येथील विविध कार्यकारी सोसायटी चेअरमनपदी बिनविरोध दामू यशवंत आघार्डे...