આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ লাচিত নগৰত পথ দুৰ্ঘটনা, কথমপি পাণ ৰক্ষা যাত্ৰীৰ
মৰাণৰ লাচিত নগৰত পথ দুৰ্ঘটনা, কথমপি পাণ ৰক্ষা যাত্ৰীৰ
ફતેપુરા:-જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા ફતેપુરા મુકામેથી વડવાસગામે લીમડાહનુમાન મંદિર સુધી પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ તા 24/08/2022ને બુધવાર ના દિવસે અમારી ફતપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા મુકામેથી વડવાસ...
અમરેલી તાલુકા ના ચાંદગઢ ગામે મહાદેવ ની શિવલિંગ નુ વિસર્જન કરાયું
અમરેલી તાલુકા ના ચાંદગઢ ગામે મહાદેવ ની શિવલિંગ નુ વિસર્જન કરાયું
বিষ্ণু দেউৰীয়ে টিকট লাভৰ পিছতেই ব্যাপক উৎসাহ কিনাপথাৰত
দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ ১৯ নং কিনাপথাৰ সমষ্টিৰ পৰা বিষ্ণু দেউৰী বিজেপিৰ পৰা টিকট লাভৰ পিছতেই...