આજ રોજ ચૈત્ર સુદ સાતમના સોમવારે સવારના 9 કલાકે કાલોલના કલાલ ઝાપા ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે દશલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા 20 જેટલા મનોરથી ના સહયોગથી નવચંડી યજ્ઞનો નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દશાલાડ જ્ઞાતિની વાડીમાં રાત્રે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાલોલ દશા લાડ જ્ઞાતિ ના કુળદેવી વેરાઈ માતાનો પાટોત્સવ દર વર્ષે ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर नगरपालिकेच्या स्थायी समितीची निवडणुक बिनविरोध
MCN NEWS| वैजापूर नगरपालिकेच्या स्थायी समितीची निवडणुक बिनविरोध
લીંબડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા જિલ્લા રથ નું આગમન
લીંબડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવી પહોંચ્યો હતો જેમાં લીંબડી નગરપાલિકા ના પ્રમુખ બેલાબેન...
કુડા ગામમાં સંખ્યાબંધ જંગલી ઈયળોએ આક્રમણ કરતા દવાનો છંટકાવ કરાયો
કુડા ગામમાં સંખ્યાબંધ જંગલી ઈયળોએ આક્રમણ કરતા દવાનો છંટકાવ કરાયો
Good initiative of collecting wastage from Ganesh pandals by group of youths from Vadodara
Good initiative of collecting wastage from Ganesh pandals by group of youths from Vadodara...