શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં તારીખ 15 એપ્રિલ 2024 ના રોજ એસ.જી. જી. યુ. સંલગ્ન એમ એમ ગાંધી આર્ટસ અને કોમર્સ કોલેજ કાલોલના ગ્રંથપાલ ડૉ. રાજેશકુમાર આર. પટેલના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં રિસર્ચ સ્કોલર શીતલબેન શશીકાંત ગાંધીના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતલ ગાંધી દ્વારા શોધ નિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ. પ્રયતકર કાનડીયા એસોસિયેટ પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ શ્રી દશાલાડ જ્ઞાતિ સમસ્ત કાલોલ ના પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ સૌ કારોબારી સભ્યોએ, કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયનએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खाते हैं लेकिन लगता क्यों नहीं?|आपका वजन क्यों नहीं बढ़ रहा है?|Malabsorption syndrome|Alka Thakur
खाते हैं लेकिन लगता क्यों नहीं?|आपका वजन क्यों नहीं बढ़ रहा है?|Malabsorption syndrome|Alka Thakur
विवाद के बाद राठौड़ बोले:लोग मेरे और संगठन के बीच भ्रम फैलाकर गलत ट्रेंड चला रहे
राजेंद्र राठौड़ ने प्रदेश प्रभारी राधा मोहन दास अग्रवाल पर चल रहे सोशल मीडिया ट्रेंड का विरोध...
Tilakwada में दशहरा पर शस्त्र रैली और मेले का आयोजन
Tilakwada में दशहरा पर शस्त्र रैली और मेले का आयोजन
સુરતના વેસુ વિસ્તાર સ્થિત રામલીલા મેદાનમાં દશેરા નિમિત્તે આયોજિત રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ
સુરતના વેસુ વિસ્તાર સ્થિત રામલીલા મેદાનમાં દશેરા નિમિત્તે આયોજિત રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ...
মহিলাক সুৰক্ষা দিবলৈ আৰম্ভ হ’ল ‘WOMEN DESK’।
🔴 মহিলাক সুৰক্ষা দিবলৈ আৰম্ভ হ’ল ‘WOMEN DESK’।
🔴 টুইটাৰযোগে জনালে আৰক্ষী...