શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં તારીખ 15 એપ્રિલ 2024 ના રોજ એસ.જી. જી. યુ. સંલગ્ન એમ એમ ગાંધી આર્ટસ અને કોમર્સ કોલેજ કાલોલના ગ્રંથપાલ ડૉ. રાજેશકુમાર આર. પટેલના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં રિસર્ચ સ્કોલર શીતલબેન શશીકાંત ગાંધીના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતલ ગાંધી દ્વારા શોધ નિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ. પ્રયતકર કાનડીયા એસોસિયેટ પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ શ્રી દશાલાડ જ્ઞાતિ સમસ્ત કાલોલ ના પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ સૌ કારોબારી સભ્યોએ, કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયનએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  শিৱসাগৰ জিলা উন্নয়ন সমিতিৰ বৈঠক সম্পন্ন 
 
                      শিৱসাগৰঃ শিৱসাগৰ জিলা উন্নয়ন সমিতিৰ বৈঠকখন আজি অনুষ্ঠিত হৈ যায় ৷ জিলা আয়ুক্তৰ কাৰ্যালয়ৰ চুকাফা...
                  
   নিশা হ'লেই লুভীয়া হৈ পৰে খাকী পোছাকধাৰী 
 
                      নিশা হ'লেই লুভীয়া হৈ পৰে খাকী পোছাকধাৰী
                  
   નડિયાદ ખાતે નવીન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવશે
 
 
                      ગુજરાત  સરકારના  ૨૩ વિભાગો નવા જિલ્લા પંચાયત ભવનમાં કાર્યરત થશે
આગામી તા.૩૧મી ઓગસ્ટના...
                  
   এইবাৰ সংগীত শিল্পীৰ ৰূপত অজন্তা নেওগ। জীৱনে-মৰণে মই 
 
                      এইবাৰ সংগীত শিল্পীৰ ৰূপত অজন্তা নেওগ। জীৱনে-মৰণে মই
                  
   
  
  
  
   
  