શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં તારીખ 15 એપ્રિલ 2024 ના રોજ એસ.જી. જી. યુ. સંલગ્ન એમ એમ ગાંધી આર્ટસ અને કોમર્સ કોલેજ કાલોલના ગ્રંથપાલ ડૉ. રાજેશકુમાર આર. પટેલના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં રિસર્ચ સ્કોલર શીતલબેન શશીકાંત ગાંધીના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતલ ગાંધી દ્વારા શોધ નિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ. પ્રયતકર કાનડીયા એસોસિયેટ પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ શ્રી દશાલાડ જ્ઞાતિ સમસ્ત કાલોલ ના પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ સૌ કારોબારી સભ્યોએ, કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયનએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिंतूर तालुक्यातील रस्त्यांची दैन्यावस्था प्रवाशी हैराण
लोकप्रतिनिधींनी लक्ष देण्याची मागणी
जिंतुर/प्रतिनीधी
तालुक्यातून जाणारे सर्व महामार्ग वरील रस्त्यांची दयनीय अवस्था असून जिंतूर ते...
America Election 2024: Trump और Vance के सत्ता में आने की संभावना से क्यों चिंतित हैं ये देश?
America Election 2024: Trump और Vance के सत्ता में आने की संभावना से क्यों चिंतित हैं ये देश?
ગંભીર ઘટના : રાજકોટમાં પાંચસો રૂપિયાની લાલચ આપીને ચાલતી બસમાં સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી , પોલીસે કરી ધરપકડ
રાજકોટમાં દરરોજ ગુનાહિત કેસોના સમાચારો બહાર આવતા રહે છે. ત્યારે હવે મધ્યબજારમાંથી યુવતીનું અપહરણ...
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News