શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં તારીખ 15 એપ્રિલ 2024 ના રોજ એસ.જી. જી. યુ. સંલગ્ન એમ એમ ગાંધી આર્ટસ અને કોમર્સ કોલેજ કાલોલના ગ્રંથપાલ ડૉ. રાજેશકુમાર આર. પટેલના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં રિસર્ચ સ્કોલર શીતલબેન શશીકાંત ગાંધીના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતલ ગાંધી દ્વારા શોધ નિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ. પ્રયતકર કાનડીયા એસોસિયેટ પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ શ્રી દશાલાડ જ્ઞાતિ સમસ્ત કાલોલ ના પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ સૌ કારોબારી સભ્યોએ, કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયનએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आमदार नितेश राणे यांच्यासमोर शेतकऱ्यांनी मांडल्या व्यथा...!
आमदार नितेश राणे यांच्यासमोर शेतकऱ्यांनी मांडल्या व्यथा...!
গোলাঘাট জিলাৰ অসম নাগালেণ্ড সীমান্তৱৰ্তী অঞ্চলসমূহত অৱ্যাহত আছে চোৰাং কাঠৰ বেহা
গোলাঘাট জিলাৰ অসম নাগালেণ্ড সীমান্তৱৰ্তী অঞ্চলসমূহত অৱ্যাহত আছে চোৰাং কাঠৰ বেহা। বিশেষকৈ...
Tomato Price: टमाटर की कीमतों में मिलेगी राहत, 68 रुपये प्रति किलो में बेचेगी तमिलनाडु सरकार
देश भर में टमाटर के दामों में बढ़ोतरी देखी जा रही है। टमाटर के दाम बढ़ने के कारण लोगों का...
स्कांर्पियों कार ने दों लोगों को कुचला एक की मौत एक का हालत गंभीर।
जनपद जौनपुर के थाना खेतासराय में,स्काँर्पियों ने दो लोगो को कुचला एक की मौंत।मालूम होकि जनपद...