કાલોલ ની આર. ઈ.એમ હાઇસ્કુલ ખાતે 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારંભ પંચમહાલ લોકસભા પ્રભારી ભરતભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, લોકસભા ના સંયોજક ડૉક્ટર યોગેશ પંડ્યા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠક કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ મહામંત્રી કિરણસિહ તેમજ એપીએમસીના ધર્મેન્દ્રસિહ તેમજ માજી પ્રમુખ ગિરવતસિંહ, વિધાનસભાના પ્રભારી કાંતિભાઈ, કૈલાશબેન, કમળાબેન, મહીલા બાળ વિકાસ ચેરમેન હીરાબેન, રશમિકબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, કાલોલ નગર પાલિકા ના માજી કોર્પોરેટરો, મહીલા આગેવાનો અને કાર્યકરો ની હાજરીમા કાર્યક્રમને સંબોધતા કાલોલના ધારાસભ્યો ખાતેથી ચૌહાણ દ્વારા દરેક કાર્યકરને પોતાની નૈતિક જવાબદારી સમજી 10 વ્યક્તિઓને મતદાન કરાવવા અપીલ કરી હતી તેમજ 127 કાલોલ વિધાનસભામાંથી ભાજપના રાજપાલસિંહ ને પોણા બે લાખ મત ની જંગી સરસાઇ અપાવવા અપીલ કરી હતી. પંચમહાલ બેઠકના પ્રભારી ભરત ડાંગર જણાવેલ કે આ વિજય ટંકાર મહોત્સવ ને જોતા એવું લાગે છે રાજપાલ સિંહ જાદવ જાણે ચુંટણી જીતી ને આવ્યા હોય તે રીતે તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ છે તેજ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામો અને જનકલ્યાણ ની યોજનાઓ ને કારણે સરકારના કામો જનજન સુઘી પહોંચ્યા છે તેને કારણે ભાજપ ના કાર્યકરો સાથે જન સમુદાય એક સુરે કહી રહ્યા છે અબકી બાર ૪૦૦ પાર કાલોલ તાલુકાના વતની અને લોકસભાની પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે ઘણા લોકો કહે છે કે કાલોલમાં કેમ આવતા નથી ત્યારે કાલોલ મારુ ઘર છે,મારા ઘરનો પ્રસંગ હોય ત્યારે મારે નિશ્ચિત રહેવાનું હોય છે કારણ કે ઘરના લોકોએ પોતાની જવાબદારી ઉઠાવી લીધી છે અને જવાબદારી તો તમારી બધાની છે. ત્યારે એક પણ મતદાર મતદાન કર્યા વગર ન રહી જાય, વડાપ્રધાન સામાન્ય માણસ ના આરોગ્ય ની ચીંતા કરતા હોય અને દસ લાખ નુ સુરક્ષા કવચ આપણને આપતા હોય ત્યારે આપણી ફરજ છે કે આપણે તેઓના હાથ મજબૂત કરીએ તેઓએ સરકારની વિવિધ યોજનાઓનો નો ઉલ્લેખ કરી અયોધ્યા ના નવા મંદીર અને પાવાગઢ ના નવા મંદીર નો પણ દાખલો આપી સનાતન ધર્મ ના રક્ષક નરેદ્ર મોદી એ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હોવાનુ જણાવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आ.बनसोडे उपजिल्हाधिकारी मेंगशेट्टी यांच्या उपस्थित पञकारांना देण्यात आले.पत्र आंदोलनास स्थगिती
आ.बनसोडे उपजिल्हाधिकारी मेंगशेट्टी यांच्या उपस्थित पञकारांना देण्यात आले.पत्र आंदोलनास स्थगिती
पैरों पर सूजन आने की क्या-क्या वजहे हैं? ये लक्षण को दिखें तो हो जाएं सावधान | Sehat ep 801
पैरों पर सूजन आने की क्या-क्या वजहे हैं? ये लक्षण को दिखें तो हो जाएं सावधान | Sehat ep 801
पीएम सूर्य घर: मुफ्त बिजली योजना की समीक्षा बैठक
पीएम सूर्य घर: मुफ्त बिजली योजना की समीक्षा बैठक
जिला 8309 आवेदन के साथ संभाग में...
Bihar Political Crisis: Nitish Kumar के साथ मिलकर BJP ने फिर क्यों बनाई सरकार, जानें वजह | JDU
Bihar Political Crisis: Nitish Kumar के साथ मिलकर BJP ने फिर क्यों बनाई सरकार, जानें वजह | JDU
অভয়াপুৰী মহাবিদ্যালয়ত ভাৰতীয় প্ৰাণী জৰীপ সংস্থাৰ সহযোগত কৰ্মশালা
আজি অভয়াপুৰী মহাবিদ্যালয়ৰ পূৰ্ণ চন্দ্ৰ শীল সভাকক্ষত অভয়াপুৰী মহাবিদ্যালয়ৰ উদ্ভিদ বিজ্ঞান বিভাগৰ...