કાલોલ નગર યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરપાલસિંહ સિસોદિયા નુ બગોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હોવાની વિગતો જાણવા મળી છે. તેઓની કાર ને અક્સ્માત સર્જાયો હતો તેઓની સાથે બેઠેલા તેમનાં મિત્ર ઇજાગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળેલ છે.હરપાલસિંહ સિસોદિયા મુળ મહીસાગર જીલ્લાના ચૂથા ના મુવાડા ના વતની હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલમા રહેતા હતા કાલોલ મા દાદાભાઈ ના હુલામણા નામે ઓળખાતા હતા. કાલોલ નગર ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર અને ખુબ મળતાવડા સ્વભાવને કારણે યુવાઓ મા લોકપ્રીય બન્યા હતા તેઓ કાલોલ નગર યુવા મોરચા ના પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા સેવાકીય અને ધાર્મીક પ્રવૃતિઓ મા હંમેશા આગળ પડતા હતા. તેઓના અચાનક અવસાન ને કારણે કાલોલ યુવા મોરચા સહિત ભાજપ મંડળ અને સમગ્ર પાર્ટી ના કાર્યકરો મા ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. કાલોલ શહેર મહામંત્રી સહિત યુવા મોરચા કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા છે. ધટના સ્થળે થી કાર્યકરો ના જણાવ્યા મુજબ પાણી ની ટેન્કર રોડ પર ઊભી રહીને પાણીનો છંટકાવ કરી રહી હતી તે સમયે હરપાલસિંહ ની કાર ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાણવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गबन का आरोपी डाक कर्मी गिरफ्तार इस तरह दिया वारदात को अंजाम
डाकघर नैनवा से करोडो रुपये की राशि धोखे से हडप करने का आरोपी पुलिस गिरफ्त मे
...
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી અધયસથાને બેઠક યોજાઈ...
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી અધયસથાને બેઠક યોજાઈ...
यूक्रेन और पश्चिम एशिया में चल रहा संघर्ष चिंता का विषय' PM Modi बोले- रणभूमि में नहीं हो सकता समस्या का समाधान
प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि भारत और पोलैंड अपने राजनयिक संबंधों की 70वीं वर्षगांठ मना रहे...
ખાંભા ના આંબલીયાળા જંગલ વિડી નજીકથી અજાણ્યા બે માનવ કંકાલ મળી આવ્યા.
અમરેલી ખાંભા ના આંબલીયાળા જંગલ વિડી નજીકથી અજાણ્યા બે સ્ત્રી પુરુષની ડેડબોડી ના અવશેષો મળી આવ્યા,...