કાલોલ નગર યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરપાલસિંહ સિસોદિયા નુ બગોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હોવાની વિગતો જાણવા મળી છે. તેઓની કાર ને અક્સ્માત સર્જાયો હતો તેઓની સાથે બેઠેલા તેમનાં મિત્ર ઇજાગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળેલ છે.હરપાલસિંહ સિસોદિયા મુળ મહીસાગર જીલ્લાના ચૂથા ના મુવાડા ના વતની હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલમા રહેતા હતા કાલોલ મા દાદાભાઈ ના હુલામણા નામે ઓળખાતા હતા. કાલોલ નગર ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર અને ખુબ મળતાવડા સ્વભાવને કારણે યુવાઓ મા લોકપ્રીય બન્યા હતા તેઓ કાલોલ નગર યુવા મોરચા ના પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા સેવાકીય અને ધાર્મીક પ્રવૃતિઓ મા હંમેશા આગળ પડતા હતા. તેઓના અચાનક અવસાન ને કારણે કાલોલ યુવા મોરચા સહિત ભાજપ મંડળ અને સમગ્ર પાર્ટી ના કાર્યકરો મા ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. કાલોલ શહેર મહામંત્રી સહિત યુવા મોરચા કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા છે. ધટના સ્થળે થી કાર્યકરો ના જણાવ્યા મુજબ પાણી ની ટેન્કર રોડ પર ઊભી રહીને પાણીનો છંટકાવ કરી રહી હતી તે સમયે હરપાલસિંહ ની કાર ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાણવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
२१ ऑक्टोबरपासून विजयदुर्ग-रत्नागिरी-बोरिवली बससेवा सुरू
खेड : विजयदुर्ग रत्नागिरी-बोरीवली एसटी बससेवा २१ ऑक्टोबरपासून सूरू करण्यात येणार आहे. या फेरीची...
છેલ્લા ત્રણ દિવસથી ડીસાના ગૌ સેવકો ધારણા પર
#buletinindia #gujarat #deesa
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত তিনিচুকীয়াৰ এটা ডেম্পত উলাইছে বস্তাই বস্তাই গুলীৰ খালী কাৰ্টিজ। ওলাইছে সজীপ গুলী।
সমাগত দেশৰ স্বাধীনতা দিৱস। তিনিচুকীয়াৰ নপুখুৰীৰ সমীপত এটা ডেম্পত উদ্ধাৰ কৰা হৈছে প্ৰায় ১৯ বস্তা...
બોટાદ જિલ્લા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની સરાહનીય કામગીરી
બોટાદ જિલ્લા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની સરાહનીય કામગીરી
જિલ્લામાં ભુ માફિયાઓનો અનોખો કારસ્તાન સામે આવ્યો..#ahmedabadnewstodaygujarati,
જિલ્લામાં ભુ માફિયાઓનો અનોખો કારસ્તાન સામે આવ્યો..#ahmedabadnewstodaygujarati,