દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ વસેડી ખાતે આદિવાસી નિવાસી શાળામાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જીવનસૃષ્ટિમાં વૃક્ષોના મહત્વ અંગે માહિતી અપાઈ હતી તેમજ મહાનુભાવો દ્વારા સરકાર અને વન વિભાગ દ્વારા વનોના સંરક્ષણ તેમજ વન વિસ્તારમાં વધારા માટે કરવામાં આવતી કામગીરી અંગે જામકારી અપાઈ હતી. સાથે સાથે વન વિભાગની જુદી જુદી યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવાની સાથે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વન અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. વન મહોત્સવના કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્ય સભા સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પીયૂષ જૈન : EDએ પીયૂષ જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ કર્યો દાખલ , કરોડોની સંપત્તિ જપ્ત થઈ શકે છે
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી....
राहुलजी गांधी यांच्या भारत जोडो यात्रेस बीड तालुक्यातुन हजारो कार्यकर्ते सहभागी होणार - गणेश बजगुडे पाटील
बीड (प्रतिनिधी) देशभरात सध्या सुरु असलेली राहुलजी गांधी यांची "कन्याकुमारी ते काश्मीर" भारत जोडो...
નેસવડ ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ
નેસવડ ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ
कित्ते भंडारी ऐक्यवर्धक मंडळी संस्थेमार्फत विद्यार्थ्यांचा गुणगौरव
रत्नागिरी : तालुक्यातील कित्ते भंडारी ऐक्यवर्धक मंडळी संस्थेमार्फत विद्यार्थ्यांचा गुणगौरव समारंभ...
बालगृहाच्या अधीक्षकांना निलंबित करा! बालहक्क संघाची आयोगाकडे मागणी@india report
बालगृहाच्या अधीक्षकांना निलंबित करा! बालहक्क संघाची आयोगाकडे मागणी@india report