સુરેન્દ્રનગર બાપુનગરમાં રહેતા મીતેશભાઈ મહેન્દ્રભાઈ શાહે તેમના મિત્ર પ્રદિપભાઈ અમરશી ચૌહાણને ધંધાના કામે રૂ।,20,000 હાથ ઉછીના આપેલ જેની ઉઘરાણી કરતા પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણે તા.1-11-21ના રોજનો રૂ।,00,000નો આઈ.ડી.બી.આઈ બેંક સુરેન્દ્રનગર શાખાનો ચેક આપેલ જે ચેક પરત થતા મીતેશભાઈએ પ્રદિપ અમરશીભાઈ ચૌહાણ સામે સુરેન્દ્રનગર કોર્ટમાં ફો.કેશ નં.3701/21 દાખલ કરેલ જેનો ચુકાદો ફર્સ્ટ કવાસ જયુ.મેજીસ્કેટ શ્રી શર્મા મેડમે આજરોજ આપતા આ પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણને એક વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી વકીલ રાજેશ એ આચાર્ય તથા રવિ આર આચાર્ય રોકાયેલા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમોની અસામાજીક પ્રવુતી ડામી...
PM Modi: 'मैं सिर झुकाकर माफी मांगता हूं', छत्रपति शिवाजी की प्रतिमा गिरने पर बोले पीएम मोदी
PM Modi on Chhatrapati Shivaji statue महाराष्ट्र के सिंधुदुर्ग जिले में छत्रपति शिवाजी...