સુરેન્દ્રનગર બાપુનગરમાં રહેતા મીતેશભાઈ મહેન્દ્રભાઈ શાહે તેમના મિત્ર પ્રદિપભાઈ અમરશી ચૌહાણને ધંધાના કામે રૂ।,20,000 હાથ ઉછીના આપેલ જેની ઉઘરાણી કરતા પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણે તા.1-11-21ના રોજનો રૂ।,00,000નો આઈ.ડી.બી.આઈ બેંક સુરેન્દ્રનગર શાખાનો ચેક આપેલ જે ચેક પરત થતા મીતેશભાઈએ પ્રદિપ અમરશીભાઈ ચૌહાણ સામે સુરેન્દ્રનગર કોર્ટમાં ફો.કેશ નં.3701/21 દાખલ કરેલ જેનો ચુકાદો ફર્સ્ટ કવાસ જયુ.મેજીસ્કેટ શ્રી શર્મા મેડમે આજરોજ આપતા આ પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણને એક વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી વકીલ રાજેશ એ આચાર્ય તથા રવિ આર આચાર્ય રોકાયેલા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गहलोत के पूर्व OSD ने की डोटासरा के बयान की निंदा, बोले-इस तरह धमकाना ठीक नहीं
कोटा आईजी को धमकी देने के मामले में अशोक गहलोत के पूर्व ओएसडी लोकेश शर्मा ने डोटासरा को घेरा....
श्री राजपूत समाज जागृति सेवा संस्थान की बैठक का हुआ आयोजन.
उनियारा.श्री राजपूत समाज जागृति सेवा संस्थान की बैठक आयोजित- उनियारा श्री राजपूत समाज जागृति सेवा...
ધાનેરા માં અગ્રવાલ પાસે આવેલ કષ્ટભંજન હનુમાન મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો.
ધાનેરા માં અગ્રવાલ પાસે આવેલ કષ્ટભંજન હનુમાન મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો.
આજે હનુમાન જ્યંતી...
Breaking News: शाम तक अमेठी-रायबरेली सीट पर हो जाएगा औपचारिक ऐलान, Jairam Ramesh ने दिया बयान
Breaking News: शाम तक अमेठी-रायबरेली सीट पर हो जाएगा औपचारिक ऐलान, Jairam Ramesh ने दिया बयान