સુરેન્દ્રનગર બાપુનગરમાં રહેતા મીતેશભાઈ મહેન્દ્રભાઈ શાહે તેમના મિત્ર પ્રદિપભાઈ અમરશી ચૌહાણને ધંધાના કામે રૂ।,20,000 હાથ ઉછીના આપેલ જેની ઉઘરાણી કરતા પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણે તા.1-11-21ના રોજનો રૂ।,00,000નો આઈ.ડી.બી.આઈ બેંક સુરેન્દ્રનગર શાખાનો ચેક આપેલ જે ચેક પરત થતા મીતેશભાઈએ પ્રદિપ અમરશીભાઈ ચૌહાણ સામે સુરેન્દ્રનગર કોર્ટમાં ફો.કેશ નં.3701/21 દાખલ કરેલ જેનો ચુકાદો ફર્સ્ટ કવાસ જયુ.મેજીસ્કેટ શ્રી શર્મા મેડમે આજરોજ આપતા આ પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણને એક વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી વકીલ રાજેશ એ આચાર્ય તથા રવિ આર આચાર્ય રોકાયેલા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अज्ञात चोरों ने मंदिर से दिनदहाड़े चोरी की पीतल की झालरें, मामला कैमरा में हुआ कैद ||Kanwas News||
अज्ञात चोरों ने मंदिर से दिनदहाड़े चोरी की पीतल की झालरें, मामला कैमरे में हुआ कैद ||Kanwas News||
શહેરની ગંભીરસિંહજી હાઇસ્કુલ ખાતે વડાપ્રધાનના જન્મદિવસને લઈને બાળાઓએ રંગોળી રંગોળી સ્પર્ધા યોજાય
શહેરની ગંભીરસિંહજી હાઇસ્કુલ ખાતે વડાપ્રધાનના જન્મદિવસને લઈને બાળાઓએ રંગોળી સ્પર્ધા યોજાય
વિસનગરમાં સતત ચોથી વાર ઋષિકેશ પટેલનો વિજય; જાણો કેટલા મતોથી જીત મેળવી
વિસનગર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસનગર વિધાનસભા બેઠક પર...
આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું .
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું .
নামতোলাত নগালেণ্ডৰ মহিলা ব্যৱসায়ীক প্ৰহাৰৰ অভিযোগ হাটখোৱাৰ বিৰুদ্ধে
নামতোলাত নগালেণ্ডৰ মহিলা ব্যৱসায়ীক প্ৰহাৰৰ অভিযোগ হাটখোৱাৰ বিৰুদ্ধে.সোণাৰিৰ নামতোলাত উত্তপ্ত...