સુરેન્દ્રનગર બાપુનગરમાં રહેતા મીતેશભાઈ મહેન્દ્રભાઈ શાહે તેમના મિત્ર પ્રદિપભાઈ અમરશી ચૌહાણને ધંધાના કામે રૂ।,20,000 હાથ ઉછીના આપેલ જેની ઉઘરાણી કરતા પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણે તા.1-11-21ના રોજનો રૂ।,00,000નો આઈ.ડી.બી.આઈ બેંક સુરેન્દ્રનગર શાખાનો ચેક આપેલ જે ચેક પરત થતા મીતેશભાઈએ પ્રદિપ અમરશીભાઈ ચૌહાણ સામે સુરેન્દ્રનગર કોર્ટમાં ફો.કેશ નં.3701/21 દાખલ કરેલ જેનો ચુકાદો ફર્સ્ટ કવાસ જયુ.મેજીસ્કેટ શ્રી શર્મા મેડમે આજરોજ આપતા આ પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણને એક વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી વકીલ રાજેશ એ આચાર્ય તથા રવિ આર આચાર્ય રોકાયેલા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bengaluru Building Collapse: भारी बारिश, कमजोर बेसमेंट और भरभराकर गिरी इमारत | Karnataka | Aaj Tak
Bengaluru Building Collapse: भारी बारिश, कमजोर बेसमेंट और भरभराकर गिरी इमारत | Karnataka | Aaj Tak
5 MIN LOWER ABS | LOWER ABS WORKOUT
5 MIN LOWER ABS | LOWER ABS WORKOUT
અમુલ ભાવના ખરીદ ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં હર્ષની લાગણી
અમુલ ભાવના ખરીદ ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં હર્ષની લાગણી
ધર્મજ ગામે મકાનમાં આગ લાગી
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ગાયત્રી મંદિર પાછળના વિસ્તારમાં સવારના સમયે એક મકાનમાં આગ લાગી હતી....
Panchayat Aaj Tak: Chhattisgarh में BJP के क्या होंगे चुनावी मुद्दे? Raman Singh ने बताया | Latest
Panchayat Aaj Tak: Chhattisgarh में BJP के क्या होंगे चुनावी मुद्दे? Raman Singh ने बताया | Latest