સુરેન્દ્રનગર બાપુનગરમાં રહેતા મીતેશભાઈ મહેન્દ્રભાઈ શાહે તેમના મિત્ર પ્રદિપભાઈ અમરશી ચૌહાણને ધંધાના કામે રૂ।,20,000 હાથ ઉછીના આપેલ જેની ઉઘરાણી કરતા પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણે તા.1-11-21ના રોજનો રૂ।,00,000નો આઈ.ડી.બી.આઈ બેંક સુરેન્દ્રનગર શાખાનો ચેક આપેલ જે ચેક પરત થતા મીતેશભાઈએ પ્રદિપ અમરશીભાઈ ચૌહાણ સામે સુરેન્દ્રનગર કોર્ટમાં ફો.કેશ નં.3701/21 દાખલ કરેલ જેનો ચુકાદો ફર્સ્ટ કવાસ જયુ.મેજીસ્કેટ શ્રી શર્મા મેડમે આજરોજ આપતા આ પ્રદિપભાઈ અમરશીભાઈ ચૌહાણને એક વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી વતી વકીલ રાજેશ એ આચાર્ય તથા રવિ આર આચાર્ય રોકાયેલા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
હેલ્મેટ વગર મોટર વાહન ચલાવનાર વાહન ચાલક નો ડ્રાઇવિંગ લાઇસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે
દ્વિચક્રી મોટર વાહનના જાહેર સ્થળે ઉપયોગ કરવા માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય હેલ્મેટ વગર મોટર વાહન...
ભૂલથી પણ આ છોડ ન લગાવવા જોઈએ ઘરમાં , નહીં તો આત્માનો...
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘરમાં વૃક્ષ-છોડ...
मन्सूर खान पठाण यांची उदगीर तालुका अध्यक्षपदी निवड केली त्यांच्या मित्राकडून सत्कार
मन्सूर खान पठाण यांची उदगीर तालुका अध्यक्षपदी निवड केली त्यांच्या मित्राकडून सत्कार