આ બનાવવાની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધરપડા ગામે રહેતા બાબુભાઈ શ્રીમાળીની દીકરી રંજનબેન ના લગ્ન આજથી ત્રણ વર્ષ અગાઉ મહેશ ઉફેઁ મહેન્દ્ર ડાયાભાઈ તપોધન સાથે થયા હતા લગ્ન દરમિયાન સંતાનમાં એક દિકરી છે આ પરણીતાને તેના પતિ અને સાસુ સસરા નણંદ સહિત સાસરીયા પક્ષના લોકો અવારનવાર સામાન્ય બાબતોને લઈને માર ઝૂંડ કરતા હતા જો કે તેનો ઘર સંસાર ના બગડે તે માટે આ પારણીતા તમામ ત્રાસ સહન કરતી હતી અને અગાઉ આ પરણીતા એ પોલીસ મથકે અરજી પણ આપી હતી જોકે બાદમાં સમાધાન થયા બાદ તે પોતાના સાસરે જતી રહી હતી ત્યારે તારીખ ૨૩/૦૩/૨૦૨૪ ના રોજ વડા કરવાના પ્રસંગે રંજનબેન ને પેટમાં દુખાવો થતા તેમને પોતાના પતિને વાત કરતા તેઓ ઉશ્કેરાઈ ગયેલા અને કહેવા લાગેલ કે તુ જાણી જોઈ બહાન કાઢે છે તેમ કહી ને મારઝુડ કરેલ અને સાસુ-સસરા અને નણંદે ફોન ઉપર ચઢામણી કરી જેથી પતિ સહિત સાસરીયા પક્ષના લોકોએ આ પરણીતાને મારઝૂંડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી આખરે રંજનબેન ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ ઉર્ફ મહેન્દ્રભાઈ ડાયાભાઈ તપોધન સવિતાબેન ડાહ્યાભાઈ તપોધન ડાહ્યાભાઈ ધુડાભાઈ તપોધન કપીબેન રાહુલભાઈ ગોવિંદભાઈ શ્રીમાળી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mrs India Role Model 2025 Winner: Sajida A Journey of Consistency, Compassion & Courage
Bengaluru, November 2025 Meet Sajida, crowned Mrs India Role Model 2025 (Winner) a woman who...
Elon Musk बोले- मुनाफा कमाने के लिए नहीं होगा हमारा xAI Grok, OpenAI को बताया झूठा
Elon Musk ने कहा कि इस सप्ताह से xAI पूरी तरह से ओपन सोर्स यानी नॉन प्रॉफिटेबल होगा। इसके कुछ समय...
विभागीय कार्यों की साप्ताहिक समीक्षा बैठक आयोजित नोडल अधिकारी राज्य सरकार की प्रथम वर्षगांठ पर आयोजित कार्यक्रमों की तैयारियां सुनिश्चित करें- जिला कलक्टर
बालोतरा, 19 नवंबर। जिला कलक्टर श्री सुशील कुमार यादव की अध्यक्षता में मंगलवार को कलेक्ट्रेट...
असम प्रदेश कांग्रेस कमेटी ने घिलामार में बांटी सहायता
राज्य में बाढ़ का कहर जारी है। राज्य में हजारों परिवार बाढ़ से प्रभावित हुए हैं। ऐसे कई परिवार...
चित्रलेखा कला केन्द्र के तत्वावधान में अनुष्टित शुधाकंठ स्मृति दिवस
चित्रलेखा कला केन्द्र के तत्वावधान और पुर्व शिक्षक, भास्कर्ज्य शिल्पी सुरेंद्र कुमार नाथ,हेमप्रभा...