કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા ૨૬/૦૩ એટલેકે મંગળવારે રાત્રે ૮ કલાક થી બુધવારે સવારે ૮ કલાકના સમયગાળામાં મનહરસિંહ ઉર્ફે ટીનો દલપતસિંહ ગોહીલ રે બ્રાહ્મણ ફળીયુ મુ.બાકરોલ દ્વારા પોતાના ખેતરમાં મકાઈના પાક ફરતે તારની વાડ કરીને ઇલેકટ્રીક કરંટ મુકયો હતો આ ઇલેક્ટ્રીક કરંટ ને કારણે કોઈ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેમ જાણવા છતા પણ પોતાના મકાઈના ખેતર ફરતે તારની વાડ મા ઇલેક્ટ્રિક કરંટ મુકતા છેલ્લા એક મહિનાથી ખેતરની રખેવાળી કરનાર દિલીપસિંહ દલપતસિંહ ગોહીલ તારની વાડ ને અડકી જતા તેઓને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ. મૃતક નો શર્ટ પણ કરંટ ને કારણે બળી ગયો હતો તેમજ શરીરે કરંટ ના નિશાન જોવા મળેલ. કાલોલ પોલિસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી મૃતક ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જે બાબતે કાલોલ પોલીસ મથકે દલપતસિહ પ્રભાતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત માનવ વધ ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે રેલી
દર વર્ષે ૧૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે,
અને તે...
माननीय रेल मंत्री द्वारा साबरमती एवं अहमदाबाद में हाई स्पीड रेल स्टेशनों का निरीक्षण और कार्य की प्रगति की समीक्षा की गई अधिक जानकारी के लिए sms news ko फोलो करे...!
फोटो कैप्शनः प्रथम तस्वीर में माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव गांधीनगर केपिटल स्टेशन...
ગુજરાતના 70 IPSની એકસાથે બદલી
GUJARAT_IPS_BADLI
રાજ્યમાં 70 IPSની બદલીના ઓર્ડર
જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર
પ્રેમવીરસિંહ...
વલસાડ શહેરમાં રોગચાળાએ ભરડો લીધો | Epidemic in Valsad | Gujarati News | ZEE 24 Kalak
વલસાડ શહેરમાં રોગચાળાએ ભરડો લીધો | Epidemic in Valsad | Gujarati News | ZEE 24 Kalak
વિશ્વાસથી વિકાસયાત્રા"-બારડોલી, ધારાસભ્યશ્રીના હસ્તે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજિત સમારોહમાં રૂ.૭૮ લાખના ૨૬ કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.૨.૮૩ કરોડના ૩૨ કામોનું ખાતમુહૂર્ત થયું
વિશ્વાસથી વિકાસયાત્રા"-બારડોલી, ધારાસભ્યશ્રીના હસ્તે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે...