કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા ૨૬/૦૩ એટલેકે મંગળવારે રાત્રે ૮ કલાક થી બુધવારે સવારે ૮ કલાકના સમયગાળામાં મનહરસિંહ ઉર્ફે ટીનો દલપતસિંહ ગોહીલ રે બ્રાહ્મણ ફળીયુ મુ.બાકરોલ દ્વારા પોતાના ખેતરમાં મકાઈના પાક ફરતે તારની વાડ કરીને ઇલેકટ્રીક કરંટ મુકયો હતો આ ઇલેક્ટ્રીક કરંટ ને કારણે કોઈ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેમ જાણવા છતા પણ પોતાના મકાઈના ખેતર ફરતે તારની વાડ મા ઇલેક્ટ્રિક કરંટ મુકતા છેલ્લા એક મહિનાથી ખેતરની રખેવાળી કરનાર દિલીપસિંહ દલપતસિંહ ગોહીલ તારની વાડ ને અડકી જતા તેઓને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ. મૃતક નો શર્ટ પણ કરંટ ને કારણે બળી ગયો હતો તેમજ શરીરે કરંટ ના નિશાન જોવા મળેલ. કાલોલ પોલિસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી મૃતક ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જે બાબતે કાલોલ પોલીસ મથકે દલપતસિહ પ્રભાતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત માનવ વધ ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नीट पेपर लीक मामले में सियासी बयानबाजी हुई तेज,तेजस्वी यादव का बयान आया सामने
बिहार में नीट पेपर लीक मामले में बयानबाजी तेज हो गई है। अब, राजद नेता तेजस्वी यादव ने कहा...
Breaking News: Nepal में Landslide की वजह से त्रिशूल नदी में बह गईं दो बसें | Kathmandu | Aaj Tak
Breaking News: Nepal में Landslide की वजह से त्रिशूल नदी में बह गईं दो बसें | Kathmandu | Aaj Tak
Delhi-Meerut Road Accident के मृतकों का 7 घंटे में पोस्टमार्टम, शवों को देख कांपे फॉरेंसिक एक्सपर्ट के हाथ
दिल्ली-मेरठ एक्सप्रेस-वे पर मं
उन्होंने बताया कि 2016 में सेवा में आने के बाद से लेकर अब तक 10...
ৰাজহ চক্ৰ বিষয়া ৰণনময় ভৰদ্বাজক সম্বৰ্ধনা।
তিনিচুকীয়া জিলাৰ ডুমডুমা ৰাজহ চক্ৰ বিষয়া ৰণনময় ভৰদ্বাজক অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদে...
Breakiing News: Baba ramdev को बड़ी राहत, Supreme Court ने बंद किया मानहानि का केस | Aaj Tak
Breakiing News: Baba ramdev को बड़ी राहत, Supreme Court ने बंद किया मानहानि का केस | Aaj Tak