કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા ૨૬/૦૩ એટલેકે મંગળવારે રાત્રે ૮ કલાક થી બુધવારે સવારે ૮ કલાકના સમયગાળામાં મનહરસિંહ ઉર્ફે ટીનો દલપતસિંહ ગોહીલ રે બ્રાહ્મણ ફળીયુ મુ.બાકરોલ દ્વારા પોતાના ખેતરમાં મકાઈના પાક ફરતે તારની વાડ કરીને ઇલેકટ્રીક કરંટ મુકયો હતો આ ઇલેક્ટ્રીક કરંટ ને કારણે કોઈ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેમ જાણવા છતા પણ પોતાના મકાઈના ખેતર ફરતે તારની વાડ મા ઇલેક્ટ્રિક કરંટ મુકતા છેલ્લા એક મહિનાથી ખેતરની રખેવાળી કરનાર દિલીપસિંહ દલપતસિંહ ગોહીલ તારની વાડ ને અડકી જતા તેઓને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ. મૃતક નો શર્ટ પણ કરંટ ને કારણે બળી ગયો હતો તેમજ શરીરે કરંટ ના નિશાન જોવા મળેલ. કાલોલ પોલિસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી મૃતક ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જે બાબતે કાલોલ પોલીસ મથકે દલપતસિહ પ્રભાતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત માનવ વધ ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અટલ બ્રિજ સાબરમતી રિવફ્રન્ટ અમદાવાદ #Atalbridge #gujarat #gujaratinews
અટલ બ્રિજ સાબરમતી રિવફ્રન્ટ અમદાવાદ #Atalbridge #gujarat #gujaratinews
સુરેન્દ્રનગરનાં યુવકને સળગાવનાર વ્યંઢળનો સબ જેલમાં આપઘાત
સુરેન્દ્રનગર શહેરમાં નવી એસપી પાસે રહેતી યોગેશ ઉર્ફે સાનિયા નરસિંહભાઈ મોણપરા નામના વ્યંઢળ એ થોડા...
Indus Tower मामले में TRAI से Vodafone-Idea को मिलेगी राहत, शेयर्स पर भी पड़ेगा Positive असर?
Indus Tower मामले में TRAI से Vodafone-Idea को मिलेगी राहत, शेयर्स पर भी पड़ेगा Positive असर?
पल्स पोलियो अभियान को लेकर कलेक्ट्रेट में बैठक आयोजित
पल्स पोलियो अभियान को लेकर कलेक्ट्रेट में बैठक आयोजित
ৰমণী মণ্ডলৰ বৰবাইলুং গাঁৱত মন কি বাত অনুষ্ঠান ।
নাজিৰা সমষ্টিৰ ৰমণী মণ্ডলৰ ৰমণী পঞ্চায়তৰ বৰবাইলুং গাঁৱৰ ১২১ নং বুথৰ সভানেত্ৰী নয়নমণী বাইলুৰ...