કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા ૨૬/૦૩ એટલેકે મંગળવારે રાત્રે ૮ કલાક થી બુધવારે સવારે ૮ કલાકના સમયગાળામાં મનહરસિંહ ઉર્ફે ટીનો દલપતસિંહ ગોહીલ રે બ્રાહ્મણ ફળીયુ મુ.બાકરોલ દ્વારા પોતાના ખેતરમાં મકાઈના પાક ફરતે તારની વાડ કરીને ઇલેકટ્રીક કરંટ મુકયો હતો આ ઇલેક્ટ્રીક કરંટ ને કારણે કોઈ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેમ જાણવા છતા પણ પોતાના મકાઈના ખેતર ફરતે તારની વાડ મા ઇલેક્ટ્રિક કરંટ મુકતા છેલ્લા એક મહિનાથી ખેતરની રખેવાળી કરનાર દિલીપસિંહ દલપતસિંહ ગોહીલ તારની વાડ ને અડકી જતા તેઓને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ. મૃતક નો શર્ટ પણ કરંટ ને કારણે બળી ગયો હતો તેમજ શરીરે કરંટ ના નિશાન જોવા મળેલ. કાલોલ પોલિસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી મૃતક ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જે બાબતે કાલોલ પોલીસ મથકે દલપતસિહ પ્રભાતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત માનવ વધ ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डीजीसीए ने स्पाइसजेट को कई खराबी के बाद 8 सप्ताह के लिए स्वीकृत उड़ानों का सिर्फ 50% संचालित करने का आदेश
डीजीसीए ने स्पाइसजेट को कई खराबी के बाद 8 सप्ताह के लिए स्वीकृत उड़ानों का सिर्फ 50% संचालित करने...
આજનું રાશિફળ//23/12/2022@live24newsgujarat
આજનું રાશિફળ//23/12/2022@live24newsgujarat
Uddhav Thackeray गटाच्या आरोपानंतर Eknath Shinde गटातून नाराजीची मोठी बातमी समोर | Pratap Saraikela
Uddhav Thackeray गटाच्या आरोपानंतर Eknath Shinde गटातून नाराजीची मोठी बातमी समोर | Pratap Sarnaik
120W वायर्ड फास्ट चार्जिंग सपोर्ट, 5160mAh की बैटरी और 50MP वाले iQOO के इस फोन की कीमत, यहां जानें जरूरी डिटेल
iQOO अपने कस्टरमर्स के लिए नया डिवाइस लाने की तैयारी में है। iQOO neo 9 pro को जल्द ही भारत में...
देश में कोरोना का खतरा:केंद्र का राज्यों को निर्देश- ऑक्सीजन की सप्लाई में कमी न हो, वेंटिलेटर दुरुस्त रखें
देश में कोरोना के खतरे को देखते हुए केंद्र सरकार अलर्ट पर है। इस बीच केंद्रीय स्वास्थ्य मंत्रालय...