કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા ૨૬/૦૩ એટલેકે મંગળવારે રાત્રે ૮ કલાક થી બુધવારે સવારે ૮ કલાકના સમયગાળામાં મનહરસિંહ ઉર્ફે ટીનો દલપતસિંહ ગોહીલ રે બ્રાહ્મણ ફળીયુ મુ.બાકરોલ દ્વારા પોતાના ખેતરમાં મકાઈના પાક ફરતે તારની વાડ કરીને ઇલેકટ્રીક કરંટ મુકયો હતો આ ઇલેક્ટ્રીક કરંટ ને કારણે કોઈ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેમ જાણવા છતા પણ પોતાના મકાઈના ખેતર ફરતે તારની વાડ મા ઇલેક્ટ્રિક કરંટ મુકતા છેલ્લા એક મહિનાથી ખેતરની રખેવાળી કરનાર દિલીપસિંહ દલપતસિંહ ગોહીલ તારની વાડ ને અડકી જતા તેઓને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ. મૃતક નો શર્ટ પણ કરંટ ને કારણે બળી ગયો હતો તેમજ શરીરે કરંટ ના નિશાન જોવા મળેલ. કાલોલ પોલિસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી મૃતક ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જે બાબતે કાલોલ પોલીસ મથકે દલપતસિહ પ્રભાતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત માનવ વધ ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  শিক্ষাৰ ক্ষেত্রত উজ্জলিছে ইষ্টাৰ্ণ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় 
 
                      শিক্ষাৰ ক্ষেত্রত উজ্জলিছে ইষ্টাৰ্ণ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়। নাৰায়ণপুৰস্থিত ইষ্টাৰ্ণ উচ্চতৰ...
                  
   Police Memorial Day: पुलिस स्मृति दिवस पर गृह मंत्री Amit Shah ने हजारों शहीदों को दी श्रद्धांजलि 
 
                      Police Memorial Day: पुलिस स्मृति दिवस पर गृह मंत्री Amit Shah ने हजारों शहीदों को दी श्रद्धांजलि
                  
   જુગાર રમતા 4 ઈસમો ને પોલીસ એ ઝડપી પાડ્યા 
 
                      જુગાર રમતા 4 ઈસમો ને પોલીસ એ ઝડપી પાડ્યા
                  
   લઘુમતિ મતદારો મતદાનથી દૂર રહે તે માટે રોકડની લાલચ અપાતી હોવાની ફરિયાદ 
 
                      સુરત પૂર્વ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારે પોતાના કોઇ પણ હરીફ ઉમેદવારનું નામ લીધા વગર...
                  
   টিংখাঙত লোক শিল্পী তথা ঢোল সম্ৰাট তুলসী ওজাৰ ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ 
 
                      শংকৰদেৱ কলাক্ষেত্ৰত সংৰক্ষিত হব তুলসী ওজাৰ ঢোল। ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ,স্মৃতিচাৰণ,স্মাৰক গ্ৰন্থ...
                  
   
  
  
  
   
   
   
  