કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા ૨૬/૦૩ એટલેકે મંગળવારે રાત્રે ૮ કલાક થી બુધવારે સવારે ૮ કલાકના સમયગાળામાં મનહરસિંહ ઉર્ફે ટીનો દલપતસિંહ ગોહીલ રે બ્રાહ્મણ ફળીયુ મુ.બાકરોલ દ્વારા પોતાના ખેતરમાં મકાઈના પાક ફરતે તારની વાડ કરીને ઇલેકટ્રીક કરંટ મુકયો હતો આ ઇલેક્ટ્રીક કરંટ ને કારણે કોઈ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેમ જાણવા છતા પણ પોતાના મકાઈના ખેતર ફરતે તારની વાડ મા ઇલેક્ટ્રિક કરંટ મુકતા છેલ્લા એક મહિનાથી ખેતરની રખેવાળી કરનાર દિલીપસિંહ દલપતસિંહ ગોહીલ તારની વાડ ને અડકી જતા તેઓને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજ્યુ હતુ. મૃતક નો શર્ટ પણ કરંટ ને કારણે બળી ગયો હતો તેમજ શરીરે કરંટ ના નિશાન જોવા મળેલ. કાલોલ પોલિસ ને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી જરુરી કાર્યવાહી કરી મૃતક ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જે બાબતે કાલોલ પોલીસ મથકે દલપતસિહ પ્રભાતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત માનવ વધ ની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પીએસઆઈ સી બી બરંડા દ્વારા શરૂ કરાયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
युवती ने किया नींद की गोलियों का ओवरडोज सेवन तबीयत बिगड़ने पर एमबीएस अस्पताल में भर्ती
कुन्हाड़ी बापू बस्ती मे युवती ने किया नींद की गोलियों का ओवरडोज सेवन तबीयत बिगड़ने पर एमबीएस...
Chugh mourns the death of four security official in Rajouri encounter, says that PM leading the fight to finish militancy in J&K
BJP national general secretary Tarun Chugh who is also the party incharge of J&K, today said...
पैठण। मुख्यमंत्र्यांच्या जाहीर सभेनिमित्त मंत्री संदीपान भुमरे यांची पत्रकार परिषद
पैठण। मुख्यमंत्र्यांच्या जाहीर सभेनिमित्त मंत्री संदीपान भुमरे यांची पत्रकार परिषद
रांजणगाव MIDC तील PV सन्स कंपनीचे कामगार 27 दिवसानंतरही न्यायाच्या प्रतिक्षेत
रांजणगाव MIDC तील PV सन्स कंपनीचे कामगार 27 दिवसानंतरही न्यायाच्या प्रतिक्षेत
বোকাখাতত মহকুমা জনসংযোগ কাৰ্যালয়ৰ উদ্যোগত দেশভক্তি দিৱস পালন :
২৮ জুলাই, ২০২২:
বোকাখাত মহকুমা জনসংযোগ কাৰ্যালয়ৰ উদ্যোগত মহকুমা প্ৰশাসন সহযোগত আজি বোকাখাতস্থিত...