લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના કેબિનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આઈશરના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે આઈશરમાં થોડી મીનીટોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો .ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Balrampur Chini Business Outlook | Avantika Saraogi से समझें कंपनी को लेकर उनका Vision | CNBC Awaaz
Balrampur Chini Business Outlook | Avantika Saraogi से समझें कंपनी को लेकर उनका Vision | CNBC Awaaz
ખંભાતના કલમસર ખાતે પરાળની ધોઈ બનાવવા બાબતે ધારીયા ઉછળતા સામ-સામે ફરિયાદ.
ખંભાતના કલમસર ખાતેના આંટા વિસ્તારમાં પરાળની ધોઈ બનાવવા બાબતે ધારીયા ઉછળતા સામ-સામે ફરિયાદ...
ડીમેટ એકાઉન્ટ ધરાવનારાઓએ આ સમાચાર જરૂર વાંચવા જોઈએ, શેરબજારના રોકાણકારો માટે સેબીએ કરી મોટી જાહેરાત
જો તમે પણ શેરબજારના રોકાણકાર છો અને તમારી પાસે ડીમેટ એકાઉન્ટ પણ છે તો આ સમાચાર ચોક્કસ વાંચો....
કોળિયાક પાંચમના મેળામાં જવા માટે ભાવનગર માં ક્યાં ક્યાં સ્થળે એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવ્યા..
કોળિયાક પાંચમના મેળામાં જવા માટે ભાવનગર માં ક્યાં ક્યાં સ્થળે એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવ્યા..
ભલગામમાં માનનીય વડાપ્રધાન શ્રીના 92 માં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો...
ભલગામમાં માનનીય વડાપ્રધાન શ્રીના 92 માં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ...