લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના કેબિનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આઈશરના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે આઈશરમાં થોડી મીનીટોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો .ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tech News :- 6000 mAh की बड़ी बैटरी के साथ लॉन्च हुआ Samsung Galaxy F54 5G, प्री-बुकिंग आज से शुरू
Samsung Galaxy F54 5G Launched In India सैमसंग ने अपने यूजर्स के लिए एक नए 5G स्मार्टफोन को पेश...
Insomnia: જો તમારી રાત ઉછાળવામાં અને ફેરવવામાં પસાર થાય છે, તો શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે તમારે દરરોજ આ એક કામ કરવું પડશે.
ઘણા લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાય છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બાળકોના...
'यह बदलावों का दशक, भारत को उठाना चाहिए अवसरों का लाभ', नीति आयोग की बैठक में बोले PM मोदी
नई दिल्ली। 2047 तक विकसित भारत के लक्ष्य को प्राप्त करने में राज्य सक्रिय भूमिका निभा...
MCN NEWS | समृद्धी महामार्गावर जांबरगाव जवळ अपघात
MCN NEWS | समृद्धी महामार्गावर जांबरगाव जवळ अपघात