લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના કેબિનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આઈશરના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે આઈશરમાં થોડી મીનીટોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો .ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાણીલીમડા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા દિવાળી સંમેલન
દાણીલીમડા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા દિવાળી સંમેલન
जमशेदपुर में पीएम बोले- झारखंड के 3 दुश्मन, JMM-RJD, कांग्रेस:राजद बदला ले रही, कांग्रेस को विकास से मतलब नहीं
विधानसभा चुनाव से पहले पीएम नरेंद्र मोदी आज झारखंड दौरे पर हैं। जमशेदपुर में परिवर्तन महारैली को...
Desh Bhakti Divash celebration at Bhergaon, Udalguri
Today at Bhergaon sub division under Udalguri District Assam the desh vokti dibash celebrated by...
भाजपा जिल्हाध्यक्ष राजेंद्र मस्के यांनी पांडव कुटुंबीयांचे केले सांत्वन@india report
भाजपा जिल्हाध्यक्ष राजेंद्र मस्के यांनी पांडव कुटुंबीयांचे केले सांत्वन@india report
સિહોર શહેરમાં દિવાળી ને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
દિપાવલીના મહાપર્વની ઉજવણીને લઇ સિહોર શહેરની મુખ્ય બજારોમાં ધુમ ગીર્દી જોવા મળી હતી જેને લઇ આવારા...