લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના કેબિનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આઈશરના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે આઈશરમાં થોડી મીનીટોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો .ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খানাপাৰাৰ ষ্টাফ কলেজত দুদিনীয়াকৈ স্বাস্থ্য বিভাগৰ 'স্বাস্থ্য মন্থন-২' শীৰ্ষক অনুষ্ঠান
খানাপাৰাৰ ষ্টাফ কলেজত দুদিনীয়াকৈ স্বাস্থ্য বিভাগৰ 'স্বাস্থ্য মন্থন-২' শীৰ্ষক অনুষ্ঠান৷ স্বাস্থ্য...
श्री शिव महापुराण कथा का आयोजन 2 फरवरी से कार्यालय का हुआ शुभारंभ
श्री शिव महापुराण कथा का आयोजन 2 फरवरी से , कार्यालय का हुआ शुभारंभ
बुरहानपुर।...
September 2024 में रही Ertiga, Innova की मांग, 7 Seater MPV सेगमेंट के Top-5 में शामिल हुईं कौन सी गाड़ियां
भारतीय बाजार में हर महीने लाखों की संख्या में वाहनों की बिक्री होती है। जिनमें Six and 7...
বাৰাণসীত ভগৱান শিৱ থিমযুক্ত ক্ৰিকেট ষ্টেডিয়ামৰ আধাৰশিলা স্থাপন কৰিব প্ৰধানমন্ত্ৰী মোদীয়ে; টেণ্ডুলকাৰ, গাভাস্কৰ উপস্থিত থকাৰ সম্ভাৱনা
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে শনিবাৰে তেওঁৰ সংসদীয় সমষ্টি বাৰাণসীত আন্তঃৰাষ্ট্ৰীয় ক্ৰিকেট...
દાહોદ જિલ્લાના ઝાલોદ જી.ઇ.બી ઓફિસ ખાતે ખાખારીયા ગામમાં વીજળી બંધ અંગે આવેદન આપવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના ઝાલોદ જી.ઇ.બી ઓફિસ ખાતે ખાખારીયા ગામમાં વીજળી બંધ અંગે આવેદન આપવામાં આવ્યું.