લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના કેબિનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આઈશરના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે આઈશરમાં થોડી મીનીટોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો .ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Royal Enfield भारतीय बाजार में जल्द लॉन्च करेगी 3 नई बाइक्स, Guerrilla 450 से Classic 650 Twin तक 
 
                      Royal Enfield की ओर से Himalayan 450 के रोडस्टर संस्करण को जल्द ही लॉन्च किया जा सकता है। जावा की...
                  
   RIL Q2 Results: नेट प्रॉफिट 27% बढ़कर 17394 करोड़ रुपए पर रहा, बाजार को कैसे लगे कंपनी के नतीजे? 
 
                      RIL Q2 Results: नेट प्रॉफिट 27% बढ़कर 17394 करोड़ रुपए पर रहा, बाजार को कैसे लगे कंपनी के नतीजे?
                  
   
  
  
  
  
  