કોરોનાના કપરાકાળ દરમિયાન લોકોનું સામાજીક અને મનોરંજનાત્મક જીવનને ખૂબ જ અસર થઇ હતી. શહેરની રંગીલી પ્રજા બે વર્ષથી લોકમેળાનો આનંદ કોરોનાના કારણે માણી શકી નથી. પણ આ વર્ષે મહામારી હળવી થતા અને સરકાર દ્વારા છૂટ મળતા સિહોરના ગૌતમેંશ્વર ખાતે ભવ્ય લોકમેળો યોજાય તેની ભવ્ય પૂર્વ તેયારીઓ શરૂ કરી દેવાય છે સિહોરનો લોકમેળો જગવિખ્યાત છે. દુર દુરથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે આવનાર લોકોની સલામતી અને મનોરંજન માટે વિક્રમભાઈ નકુમની આગેવાની હેઠળ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાલથી ગૌતમેંશ્વર ખાતે સ્ટોલ સહિતની કામગીરીને આરંભી દેવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે લોકો બે વર્ષ બાદ લોકમેળાની મજા માણતા ખુશ ખુશ થઇ જશે આ લોકો મેળામાં હજારો લોકો આનંદ કિલ્લોલ કરતા જન્માષ્ટમીની રજાઓને યાદગાર બનાવતા હોય છે. ખાસ કરીને આઠમના દિવસે તો જાણે લોકોનું ઘોડાપુર નહીં પણ મહાપુર આવે છે ગૌતમેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાં માં પગ મુકવાની જગ્યા પણ નથી રહેતી અને હેયે હેયુ દળાય તેટલી જનમેદની લોકમેળાનો ખુલ્લા મને આનંદ માણતી હોય છે શુક્રવારે યોજાનારા આ લોકમેળામાં તંત્ર દ્રારા તૈયારીઓમાં કોઇ કચાશ નથી રાખવામાં આવી બે વર્ષ બાદ યોજાતા લોકમેળાના બેનમૂન આયોજન માટે આજથી જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ દેવાઈ છે આવતીકાલે સ્ટોલોની જાહેર હરરાજી પણ કરવામાં આવનાર છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ASI की पत्नी बोलीं- मुख्यमंत्री को बचाते शहीद हुए पति:सीएम यहां क्यों नहीं आए, उनको नहीं बचाते तो क्या करते
जयपुर में मुख्यमंत्री भजनलाल शर्मा के काफिले की दो गाड़ियों को एक टैक्सी ने टक्कर मार दी। बुधवार...
પાલીતાણા લાખાવાડ ખાતે દરગાહમાં ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
પાલીતાણા લાખાવાડ ખાતે દરગાહમાં ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Karnataka Election: कर्नाटक में घर से मतदान की सुविधा का इस्तेमाल, सीईसी ने 103 वर्षीय मतदाता का जताया आभार
नई दिल्ली, मुख्य निर्वाचन आयुक्त (सीईसी) राजीव कुमार ने कर्नाटक के बेलगावी जिले में...
रावतभाटा अणु किरण शिव मन्दिर मण्डल के द्वारा निकाली चतुर्थ कावड़ यात्रा
अणु किरण कॉलोनी शिव मंदिर मंडल द्वारा आयोजित चतुर्थ कावड़ यात्रा निकाली गई। कावड़ यात्रा बड़े...
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ઓમ પ્રકાશે ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમો સાથે બેઠકમાં માર્ગદર્શન આપ્યું.
ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના જાહેર થયેલા કાર્યક્રમ અન્વયે...