કોરોનાના કપરાકાળ દરમિયાન લોકોનું સામાજીક અને મનોરંજનાત્મક જીવનને ખૂબ જ અસર થઇ હતી. શહેરની રંગીલી પ્રજા બે વર્ષથી લોકમેળાનો આનંદ કોરોનાના કારણે માણી શકી નથી. પણ આ વર્ષે મહામારી હળવી થતા અને સરકાર દ્વારા છૂટ મળતા સિહોરના ગૌતમેંશ્વર ખાતે ભવ્ય લોકમેળો યોજાય તેની ભવ્ય પૂર્વ તેયારીઓ શરૂ કરી દેવાય છે સિહોરનો લોકમેળો જગવિખ્યાત છે. દુર દુરથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે આવનાર લોકોની સલામતી અને મનોરંજન માટે વિક્રમભાઈ નકુમની આગેવાની હેઠળ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાલથી ગૌતમેંશ્વર ખાતે સ્ટોલ સહિતની કામગીરીને આરંભી દેવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે લોકો બે વર્ષ બાદ લોકમેળાની મજા માણતા ખુશ ખુશ થઇ જશે આ લોકો મેળામાં હજારો લોકો આનંદ કિલ્લોલ કરતા જન્માષ્ટમીની રજાઓને યાદગાર બનાવતા હોય છે. ખાસ કરીને આઠમના દિવસે તો જાણે લોકોનું ઘોડાપુર નહીં પણ મહાપુર આવે છે ગૌતમેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાં માં પગ મુકવાની જગ્યા પણ નથી રહેતી અને હેયે હેયુ દળાય તેટલી જનમેદની લોકમેળાનો ખુલ્લા મને આનંદ માણતી હોય છે શુક્રવારે યોજાનારા આ લોકમેળામાં તંત્ર દ્રારા તૈયારીઓમાં કોઇ કચાશ નથી રાખવામાં આવી બે વર્ષ બાદ યોજાતા લોકમેળાના બેનમૂન આયોજન માટે આજથી જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ દેવાઈ છે આવતીકાલે સ્ટોલોની જાહેર હરરાજી પણ કરવામાં આવનાર છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दाऊतपूर येथे कै.कोंडीबा देवराव बिडगर यांच्या पुण्यस्मरण कार्यक्रमानिमित्ताने होणार कीर्तन
ह. भ. प. व्याकरणाचार्य अर्जुन महाराज लाड गुरुजी यांचे कीर्तन होणार
परळी वैजनाथ...
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ
মুছলমান ভোট নালাগে বুলি কোৱা বিজেপিয়ে মুছলমানৰ ঘৰত যোৱা কাৰ্যক কটাক্ষ জগদীশ ভূঞাৰ
মুছলমান ভোট নালাগে বুলি কোৱা বিজেপিয়ে মুছলমানৰ ঘৰত যোৱা কাৰ্যক কটাক্ষ জগদীশ ভূঞাৰ
Haldwani Violence Updates: हल्द्वानी हिंसा पर पुलिस और डीएम ने क्या-क्या बताया? (BBC Hindi)
Haldwani Violence Updates: हल्द्वानी हिंसा पर पुलिस और डीएम ने क्या-क्या बताया? (BBC Hindi)
Tamil Nadu में मछुआरों के सामने गहराया बड़ा संकट, चक्रवात तूफान के कारण मछली पकड़ने नहीं गए मछुआरे
Tamil Nadu में मछुआरों के सामने गहराया बड़ा संकट, चक्रवात तूफान के कारण मछली पकड़ने नहीं गए मछुआरे