કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिनसुकिया और लखीमपुर जिले के प्रभारी बने शरीफ कामाल
*तिनसुकिया और लखीमपुर जिले के प्रभारी बने शरीफ कामाल* जनप्रिय युवा नेता भारतीय जनता पार्टी...
राहुल दस जन्म लेकर भी नहीं बन पाएंगे सावरकर: अनुराग ठाकुर
वीर सावरकर पर टिप्पणी के बाद केंद्रीय मंत्री अनुराग ठाकुर ने कांग्रेस के पूर्व अध्यक्ष राहुल...
સુરત શહેર ની લાજપોર જેલમાં ગેંગવોરનો મામલો સામે આવ્યો.
સુરત શહેર ની લાજપોર જેલમાં ગેંગવોરનો મામલો સામે આવ્યો.
સુરત જેલમાં ગેંગવોર બાદ ખુંખાર આરોપીઓને...
बिना पासवर्ड एंटर किए WiFi करें इस्तेमाल, आपके फोन में छुपी है ये खास सेटिंग
फोन में कई बार नेट पैक खत्म हो जाता है। ऐसे समय पर दोस्त का डेटा पैक काम आ सकता है। दोस्त से नेट...