કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી...
સુરતના માંડવી કાંકરાપાર લાઇટિંગ સાથે ડેમનો અદભુત નજારો
સુરતના માંડવી કાંકરાપાર લાઇટિંગ સાથે ડેમનો અદભુત નજારો
MP Election 2023: 'कद में छोटे रहे गए लेकिन अहंकार...', सिंधिया, शिवराज और नरोत्तम मिश्रा को लेकर प्रियंका का चौतरफा हमला
MP Election 2023। मध्य प्रदेश में 17 नवंबर को चुनाव होना है। आज (बुधवार) कांग्रेस महासचिव...
बुढ़ापा कभी नहीं आएगा पास | 55 की उम्र में 25 वाली Strength और Energy | Top 10 Anti-Aging Foods
बुढ़ापा कभी नहीं आएगा पास | 55 की उम्र में 25 वाली Strength और Energy | Top 10 Anti-Aging Foods
આશ્રમ શાળાના શિક્ષકો દ્વારા પડતર માંગોને લઇ રોષ
#buletinindia #gujarat #surat