કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બામણિયા સબ ડિવિઝનની લાલ આંખ આખરે 10વીજ મીટરો ઉઠાવી લીધા.
મહુવા તાલુકાના બામણિયા સબ ડિવિઝનના કર્મચારીઓ દ્વારા વેલણપુર ગામે ઝાડી ફળીયા ખાતે વીજ બિલના જોડાણ...
गौतम गंभीर ने प्रेस कॉन्फ्रेंस में प्लेइंग-11 पर दिया बड़ा अपडेट, सरफराज समेत ये खिलाड़ी नहीं खेलेंगे
भारत और बांग्लादेश के बीच दो टेस्ट मैचों की सीरीज का पहला पहला मुकाबला गुरुवार 19 सितंबर से...
સુરત ઉકાઈ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું
સુરત ઉકાઈ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું
দিখাৰীত চাহ গছ উচ্ছেদৰ বিৰুদ্ধে আটছাৰ উদ্যোগত অইলৰ বিৰুদ্ধে ২ঘণ্টীয়া ধৰ্ণা কাৰ্য্যসূচী ৰূপায়ণ।
অসম চাহ জনজাতি ছাত্ৰ ডিখাৰী উপ-শাখা সমিতিৰ উদ্যোগত আৰু ৰাইজৰ সহযোগত LOC, MFK ৰ সন্মূখত ২ ঘন্টীয়া...