કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰহাটৰ জাতীয় বিদ্যালয়ত ৰীণা বুঢ়াগোহাঁই সোঁৱৰণী মেধাবী বঁটা ২০২২ প্ৰদান অনুষ্ঠান সম্পন্ন।
বৰহাটৰ জাতীয় বিদ্যালয়ত ৰীণা বুঢ়াগোহাঁই সোঁৱৰণী মেধাবী বঁটা ২০২২ প্ৰদান অনুষ্ঠান সম্পন্ন।উল্লেখ্য...
राजस्थान पंचायतीराज एवं माध्यमिक शिक्षक संघ उपशाखा ने शिक्षकों की मांगो को लेकर सौंपा ज्ञापन केशोरायपाटन
राजस्थान पंचायतीराज एवं माध्यमिक शिक्षक के द्वारा विभिन्न मांगों को लेकर उपशाखा अध्यक्ष...
@જેટકો કંપનીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કંપનીના કર્મચારીઓ દ્વારા પેનડાઉન કરવામાં આવ્યું...
@જેટકો કંપનીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કંપનીના કર્મચારીઓ દ્વારા પેનડાઉન કરવામાં આવ્યું...
Trump Assassination Attempt : ट्रंप पर हमले की कोशिश करने वाला संदिग्ध कौन? (BBC Hindi)
Trump Assassination Attempt : ट्रंप पर हमले की कोशिश करने वाला संदिग्ध कौन? (BBC Hindi)
Mohammad Bin Salman के साथ मीटिंग करते वक्त Saudi Arab पर क्या बोले PM Modi?
Mohammad Bin Salman के साथ मीटिंग करते वक्त Saudi Arab पर क्या बोले PM Modi?