કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ખાતે રાવણા રાજપૂત સમાજ દ્વારા ભુમિપુજન અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો
દિયોદર ખાતે રાવણા રાજપૂત સમાજ દ્વારા ભુમિપુજન અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો
विस्थापित कॉलोनी मंदिर निर्माण में घटिया सामग्री से कार्य करने का ग्रामीणों ने लगाया आरोप सिंचाई विभाग ने 15 दिन पहले करवाई थी मरम्मत
रामगंजमंडी में चेचट क्षेत्र के ताकली बांध विस्थापित कॉलोनी में सिचाई विभाग द्वारा देवनारायण भगवान...
Israel Hamas War: हमास एयरफोर्स चीफ अबू रकाबा ढेर, इजरायली सुरक्षा बल ने किया दावा
यरुशलम। इजरायल हमास युद्ध के 22वें दिन इजरायली सुरक्षा बल ने दावा किया है कि उन्होंने हमास...
Miss England contestant Melisa Raouf makes history, competes without make-up.
Miss England contestant Melisa Raouf makes history, competes without make-up. A twenty years girl...