કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા RSS પરિવાર દ્વારા પથ સંચલન યોજાયું
મહુવા Rss પરિવાર દ્વારા પથ સંચલન યોજાયું
મહુવા ખાતે Rss દ્વારા સાંસ્કૃતિક...
ભૂતપૂર્વ સૈનિક અને પત્રકાર તરીકે સેવા આપતા સદરું બેલીમે 111 ઉમરેઠ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યો.
ઉમરેઠ ૧૧૧-વિધાનસભાના પણસોરાના રહેવાસી સદરૂમિયા ઉસ્માનમીયા બેલીમ કે જેઓ ભૂતપૂર્વ સૈનિક છે અને...
▶ *Intel Layoffs: इंटेल में 15000 कर्मचारियों की होगी छंटनी, कंपनी ने लिया बड़ा फैसला*
▶ *Intel Layoffs: इंटेल में 15000 कर्मचारियों की होगी छंटनी, कंपनी ने लिया बड़ा फैसला*इंटेल ने...
বাৰাংহাটী চকীৰবড়ীৰ সোতৰ বছৰীয়া যুৱক অলকেশ কলিতাৰ মৃত্যুত অঞ্চলজুৰি শোকৰ ছাঁ
কামৰূপ জিলাৰ হাজো সমষ্টিৰ অন্তৰ্গত বাৰাংহাটী চকীৰবড়ীৰ যুৱক অলকেশ কলিতা(১৭) দেওবাৰে নিশা চেন্নাই...
MCN NEWS| वैजापूरात राजमाता जिजाऊ जयंती निमित्त भव्य रक्तदान शिबिराचे आयोजन
MCN NEWS| वैजापूरात राजमाता जिजाऊ जयंती निमित्त भव्य रक्तदान शिबिराचे आयोजन