કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાઈનીઝ દોરી અને તુક્કલ પર રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવ્યો
ગુજરાત પોલીસની રાજ્યની જનતાને ખાસ અપીલ: જો તમારી પાસે ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉત્પાદન, વેચાણ કે...
জোনাইৰ এজন যুৱক LED বাল্প প্ৰস্তুতৰে স্বাৱলম্বিতাৰ প্ৰয়াস
জোনাইৰ এজন যুৱক LED বাল্প প্ৰস্তুতৰে স্বাৱলম্বিতাৰ প্ৰয়াস
યુનિફોર્મ વગર તોડ કરતા અમદાવાદ પોલીસકર્મીઓનો VIDEO વાયરલ, જાગૃત નાગરિકે કાયદાનું કરાવ્યું ભાન ?
યુનિફોર્મ વગર તોડ કરતા અમદાવાદ પોલીસકર્મીઓનો VIDEO વાયરલ, જાગૃત નાગરિકે કાયદાનું કરાવ્યું ભાન!...
अमिताभ बच्चन ने की अल्लू अर्जुन की तारीफ:कहा- हम आपके काम के बहुत बड़े फैन हैं, एक्स हैंडल पर शेयर की पुरानी वीडियो
अमिताभ बच्चन और अल्लू अर्जुन ने हाल ही में सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक-दूसरे से बातचीत की।...
राष्ट्रवादी काँग्रेस पार्टीच्या जिल्हाध्यक्ष पदी मो. युसूफ पुंजानी*
*उपमुख्यमंत्री अजित पवार यांच्या उपस्थित प्रदेशाध्यक्ष सुनील तटकरे यांनी केली नियुक्ती*
वाशीम जिल्ह्याच्या राजकारणात आपली वेगळी ओळख निर्माण करणारे जनतेच्या कामासाठी...