કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર મોટું સંકટ આવશે 
 
                      અંબાલાલની આગાહી પ્રમાણે બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેની સીધી અસર ગુજરાતાના અમુક ભાગોમાં...
                  
   विपक्षी सांसदों की वक्फ JPC से हटने की चेतावनी:आज लोकसभा स्पीकर से मिलेंगे, 
 
                      वक्फ (संशोधन) बिल पर बनी संसदीय समिति के अध्यक्ष भाजपा सांसद जगदंबिका पाल पर विपक्षी सांसदों ने...
                  
   પાટણ શહેરના મેન બજારમાં ઘીમટા નજીક રાત્રે 5 જેટલી દુકાનમાં આ અગમ્ય કારણો સર આગ લાગી #enews 
 
                      પાટણ શહેરના મેન બજારમાં ઘીમટા નજીક રાત્રે 5 જેટલી દુકાનમાં આ અગમ્ય કારણો સર આગ લાગી #enews
                  
   ખાંભા પો.સ્ટે.વિસ્તારના પોક્સો કેસના ગુન્હાના આરોપીને પકડી પાડતા સી.પી.આઇ.ધારી 
 
                      ખાંભા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હાના આરોપી સબંધે ધારી સી.પી.આઇ. કે. સી. રાઠવા અને તેની ટિમ...
                  
   
  
  
  
  