કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Upcoming EVs: भारतीय बाजार में एंट्री मारेंगी 4 नई इलेक्ट्रिक कार, Mahindra XUV.e8 से लेकर Creta EV तक
Mahindra XUV.e8 को संभावित रूप से दिसंबर 2024 में लॉन्च किया जा सकता है। हमारा अनुमान है कि...
વડગામના પરખડી પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકને આખરે સસ્પેન્ડ કરતાં ચકચાર..
50 વર્ષનો આધેડ શિક્ષક વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો ઉચ્ચારતો હતો : ટી.પી.ઓ.એ સ્થળ તપાસ...
ચાર ધારાસભ્ય નો અભિવાદન સમારોહ યોજાયો.
બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા ચૂંટાયેલા પક્ષના ચારેય ધારાસભ્યશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો....
'PIL दाखिल करने की बजाय पढ़ाई पर ध्यान दें', SC ने जनहित याचिका दाखिल करने वाले लॉ के छात्र को लगाई फटकार
नई दिल्ली, संविधान में लिंग-तटस्थ शब्दों का उपयोग नहीं किए गए प्रावधानों को रद्द करने की...
TMC Vs BJP: तुष्टिकरण में ममता ने संदेशखाली होने दिया- Amit Shah | CM Mamata | Lok Sabha Elections
TMC Vs BJP: तुष्टिकरण में ममता ने संदेशखाली होने दिया- Amit Shah | CM Mamata | Lok Sabha Elections