કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંકલાવ : ગુલાબસિંહ પઢિયાર ની ભેટાસી ખાતે ભવ્ય રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું
આંકલાવ : ગુલાબસિંહ પઢિયાર ની ભેટાસી ખાતે ભવ્ય રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું
जनहितार्थ संपादित श्री रामेश्वर पंचांग का हुआ विमोचन
जनहितार्थ संपादित श्री रामेश्वर पंचांग का हुआ विमोचन बून्दी। श्री कृष्णानंद स्मृति संस्थान...
ભાભર : પીવાનું પાણીના મળતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો | SatyaNirbhay News Channel
ભાભર : પીવાનું પાણીના મળતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો | SatyaNirbhay News Channel
न्यायालयाच्या नोटीसने थकबाकीदाराकडून महावितरणचे पाच कोटी वसूल
वीज वापर करायचा अन वीज बिलाचे पैसे भरण्याकडे पाठ फिरवायची. यामुळे विजेचे पैसे वसूल होत नसल्याने...
उपखंड कार्यालय में लगभग एक महीने से एसडीएम की कुर्सी खाली पड़ी हुई हैं।
उपखंड कार्यालय में लगभग एक महीने से एसडीएम की कुर्सी खाली पड़ी हुई हैं।
केशवरायपाटन...