કાલોલના રામનાથ ગામના રાવળ ફળિયા ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે. દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા 8 ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે. લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ . વ. 45 નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आई भवानीचे ऑनलाईन दर्शन घ्या..
आई भवानीचे ऑनलाईन दर्शन घ्या..
Bihar Politics: तेजस्वी के सामने रोड शो रोककर लगाए 'पप्पू यादव जिंदाबाद' के नारे | Purnia | Aaj Tak
Bihar Politics: तेजस्वी के सामने रोड शो रोककर लगाए 'पप्पू यादव जिंदाबाद' के नारे | Purnia | Aaj Tak
ভাৰতীয় প্ৰশাসনিক সেৱাৰ বিষয়া আয়ুষি জৈনৰ নাজিৰা মহকুমাধিপতি হিচাপে দায়িত্বভাৰ গ্ৰহণ
নাজিৰা , ২৮ অক্টোবৰ : - ২০২০ চনৰ ভাৰতীয় প্ৰশাসনিক সেৱাৰ বিষয়া আয়ুষি জৈনে আজি নাজিৰা মহকুমাৰ...
ડીસાના શ્યામ બંગ્લોઝમાં ગણેશમહોત્સવ દરમિયાન 56 ભોગ ધરાયો..
ડીસાના શ્યામ બંગ્લોઝમાં ગણેશમહોત્સવ દરમિયાન 56 ભોગ ધરાયો..