પોશીના તાલુકામાં આરોગ્ય વિભાગ ની કથળથી પરિસ્થિતિ લોકો ખાનગી હોસ્પિટલોમાં ડિગ્રી વગરના ડોક્ટરો પાસે જવા બન્યા મજબૂર હાલમાં પોશીના તાલુકાના ખંઢોરા અને પીપળીયા પેટા આરોગ્ય કેન્દ્ર પર ખંભાતી તાળા લાગેલા જોવા મળતા કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે એક તરફ લોકસભાની ચૂંટણી ની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોસ્પિટલ સુધી પહોંચતા જ નથી તેવા દશ્યો સામે આવ્યા છે ઉપર જીલ્લા બેઠેલા અધિકારીઓ પોતાની આંખો આડા કાન કરી રહ્યા. હોય તેવા દ્રશ્યો પોશીના તાલુકાની આરોગ્ય વિભાગમાં હાલમાં જોવાઈ રહ્યા છે. જ્યારે હાલમાં દર્દીઓ બેવડી ઋતુને લઈ સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ પોશીના તાલુકાના ખંઢોરા અને પીપલીયા પેટા આરોગ્ય કેન્દ્ર પર અલીગઢ ના તાળા મારેલા જોવા મળતા ન છૂટકે આ કર્મચારીઓના પુન પ્રતાપે દર્દીઓ ઉઘાડ પગાર બોગસ ડોક્ટરો પાસે જવા મજબૂર બન્યા છે. પોશીના તાલુકામાં સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઊભા કરાયા છે. ત્યારે 36 જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે. પણ ત્યાં સારવાર આપવા માટે ભાગ્યે જ કોઈ જતું હોય તેવું સ્થાનિકો આરોપ કરી રહ્યા છે. શું જિલ્લામાં બેઠેલા અધિકારીઓ આ તપાસ કરશે કે પછી હોતી હૈ ચલતી હૈ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka: साम्प्रदायिक नफरत के शिकार परिवारों को 25-25 लाख रुपये का मुआवजा देगी राज्य सरकार, किया ऐलान
बेंगलुरु, कर्नाटक में सत्तारूढ़ कांग्रेस 19 जून को राज्य के दक्षिण कन्नड़ जिले में कथित...
राईजिंग राजस्थान ग्लोबल इन्वेस्टमेंट समिट, 2024 कृषि प्रसंस्करण उद्योगों की स्थापना एवं प्रोत्साहन को लेकर बैठक आयोजित
बालोतरा, 07 अक्टूबर। राजस्थान सरकार द्वारा राज्य में निवेश को आकर्षित करने और उद्यमियों को...
ચિત્રાસણી પાસે ખાનગી લકઝરીએ મારી પલટી
બનાસકાંઠા
ચિત્રાસની પાસે ખાનગી લકઝરી એ મારી પલટી
અમદાવાદ થી જયપુર જતી લકઝરી એ...
The Delhi L-G refuted the AAP charge as a "figment of their imagination".
New Delhi:
Delhi Lieutenant Governor VK Saxena today threatened to sue Aam Aadmi Party...
જાત નિરીક્ષણ મુખ્ય પ્રધાનમંત્રી દ્વારા
હરણી તળાવ દુર્ઘટનાને પગલે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...