આગામી લોકસભાની 2024 ની ચૂંટણીને લઇ બનાસકાંઠા પોલીસ જિલ્લા પોલીસવળા અક્ષય રાજ મકવાણા ની સૂચનાથી અને એલસીબીના પીઆઇ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના મિલનદાસ સાધુ કાનસિંહ. જોરસિંહ. વિક્રમભાઈ સહિતની ટીમ મંગળવારે પાંથાવાડા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના ખીમત ગામે એક શખ્સ દારૂ બિયર નું વેચાણ કરે છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ખીમત ગામના કમલેશસિંહ કિર્તુભા સોલંકી ના રહેણાંક ઘરે રેડ કરતા ઘરની બાજુમાં ખેતર માંથી દારૂ બિયરની 532 બોટલો મળી આવી હતી પોલીસે 61,000 થી વધુ નો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી કમલેશસિંહ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चित्रकूट-बरगढ पॉलिटेक्निक कॉलेज के पास जंगल में लगी भीषण आग
ले रही विकराल रूप ,आग की लपटें गांव की ओर बढ़ रही गांव के लोगों में फैली दहशत
વિજાપુર વૉર્ડ નમ્બર 7 માં આડેધડ ભૂગર્ભ ગટર લાઈન નાખવા તેમજ તેની ઉપર રોડ બનાવી દેતા રહીશો પરેશાન
વિજાપુર વૉર્ડ નમ્બર 7 માં આડેધડ ભૂગર્ભ ગટર લાઈન નાખવા તેમજ તેની ઉપર રોડ બનાવી દેતા રહીશો પરેશાન
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ખેડબ્રહ્મા હેલીપેડ ખાતે ઉતરશે રિહર્સલ કરાયું
વડાલી તાલુકાના ધામડી અન્નક્ષેત્રે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...
किस शादी मे हुई घटना को लेकर खेर CO से क्यो मिलने पहुँचे आर एस बाली फिर CO का क्यो किया धन्यवाद
कुछ दिन पहले एक शादी में हुई घटना को लेकर खेर CO से क्यो मिलने पहुँचे आर एस बाली फिर CO का क्यो...
মনিৰ উদ্দিন টুৰৰ্চ এণ্ড ট্ৰেভেলছ উমৰাহ হজ্জ অসম" ৰ ৩৪ জন হজ্জযাত্ৰীৰ মক্কালৈ যাত্ৰা।
মনিৰ উদ্দিন টুৰৰ্চ এণ্ড ট্ৰেভেলছ উমৰাহ হজ্জ অসম" ৰ ৩৪ জন হজ্জযাত্ৰীৰ মক্কালৈ যাত্ৰা।