ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર પાસેથી રૂા.૪,૭૦,૦૦૦ની રકમ ૮ ટકા વ્યાજે લીધી હતી .આ રકમ વ્યાજ સહીત ચૂકવી દીધી હોવા છતાં ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર, રવીરાજભાઈ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ એક કાર લઇ ધસી આવ્યા હતા .અને સંજયભાઇના પત્નિ તેમની માતા અને બે બાળકોને છરી બતાવી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાં હતા અને થોડા સમય બાદ રસ્તા પર ઉતારી અપહરણકારો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકો ૩ અપહરણકારો પૈકી ભગીરથભાઇ ઉર્ફે ભગી ભાભલુભાઇ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ ઘાઘલને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલા કાર તેમજ છરી સહીતના મુદ્દામાલ સાથે ચીરોડા ગામ નજીકથી ઝડપી લઇ બન્ને શખ્સોની વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ જવાહર રોડ મુખ્ય સ્વામી મંદિર ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
જુનાગઢ જવાહર રોડ મુખ્ય સ્વામી મંદિર ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
কাবুল বোমা বিস্ফোৰণত নিহত ৮, আইএছআইএছৰ দায়িত্ব স্বীকাৰ
কাবুল, ০৬ আগষ্ট। আফগানিস্তানৰ ৰাজধানী কাবুলৰ শিয়া সংখ্যাগৰিষ্ঠ পিডি ৬ৰ চৰকাৰী আৱাসিক এলেকাত...
हरियाणा कांग्रेस की पहली लिस्ट आज होगी जारी:66 नामों पर बनी सहमति
हरियाणा कांग्रेस की पहली लिस्ट आज आने के आसार हैं। इसकी पुष्टि प्रदेश प्रभारी दीपक बाबरिया कर...
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ માં આંબાના દર્શને આવ્યા..
નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે આઠમના દિવસે ભક્તોની ભારે ભીડ અંબાજી મંદિરમાં જોવા...