ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર પાસેથી રૂા.૪,૭૦,૦૦૦ની રકમ ૮ ટકા વ્યાજે લીધી હતી .આ રકમ વ્યાજ સહીત ચૂકવી દીધી હોવા છતાં ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર, રવીરાજભાઈ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ એક કાર લઇ ધસી આવ્યા હતા .અને સંજયભાઇના પત્નિ તેમની માતા અને બે બાળકોને છરી બતાવી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાં હતા અને થોડા સમય બાદ રસ્તા પર ઉતારી અપહરણકારો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકો ૩ અપહરણકારો પૈકી ભગીરથભાઇ ઉર્ફે ભગી ભાભલુભાઇ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ ઘાઘલને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલા કાર તેમજ છરી સહીતના મુદ્દામાલ સાથે ચીરોડા ગામ નજીકથી ઝડપી લઇ બન્ને શખ્સોની વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુસાફરોને મોટી રાહત : અમદાવાદ સાબરમતી-જોધપુર ટ્રેન 31 જુલાઈથી જેસલમેર સુધી દોડશે
રેલવેએ અમદાવાદ, સાબરમતી-જોધપુર અને જોધપુર-જેસલમેર એક્સપ્રેસ આ બે ટ્રેનોને જોડીને...
कोकण रेल्वेने ज्येष्ठ नागरिकांसाठी अर्धे तिकीट सवलत पुन्हा सुरु करावी : शौकतभाई मुकादम
चिपळूण : सध्या मुंबई - गोवा महामार्गाची दुर्दशा पाहता ज्येष्ठ नागरिक रेल्वेचा प्रवास पसंत करतात....
Shikhar Dhawan ODI WC 2023: धवन ने अकेले की SRH के गेंदबाजों की पिटाई, तो फैंस ने BCCI से की ये खास मांग
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। Shikhar Dhawan ODI World Cup 2023। आईपीएल 2023 में 9 अप्रैल...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે પાવાગઢથી સૂઇગામના નડાબેટ વુલ્ફ સોફ્ટ રીલિઝનુ ઇ-લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે પાવાગઢથી સૂઇગામના નડાબેટ વુલ્ફ સોફ્ટ રીલિઝનુ ઇ-લોકાર્પણ કરાયું
ભાજપના ધારાસભ્યને 5 IPS અધિકારીઓએ જાહેરમાં ફટકાર્યા | Gujarat Politics | Prashant Dayal 2022
ભાજપના ધારાસભ્યને 5 IPS અધિકારીઓએ જાહેરમાં ફટકાર્યા | Gujarat Politics | Prashant Dayal 2022