ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર પાસેથી રૂા.૪,૭૦,૦૦૦ની રકમ ૮ ટકા વ્યાજે લીધી હતી .આ રકમ વ્યાજ સહીત ચૂકવી દીધી હોવા છતાં ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર, રવીરાજભાઈ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ એક કાર લઇ ધસી આવ્યા હતા .અને સંજયભાઇના પત્નિ તેમની માતા અને બે બાળકોને છરી બતાવી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાં હતા અને થોડા સમય બાદ રસ્તા પર ઉતારી અપહરણકારો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકો ૩ અપહરણકારો પૈકી ભગીરથભાઇ ઉર્ફે ભગી ભાભલુભાઇ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ ઘાઘલને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલા કાર તેમજ છરી સહીતના મુદ્દામાલ સાથે ચીરોડા ગામ નજીકથી ઝડપી લઇ બન્ને શખ્સોની વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दीगोद मे ऊर्जा मंत्री हीरालाल नागर ने लगातार 6 घंटे तक सुनी परिवेदनाएं, लापरवाही करने वाले अधिकारियों, कर्मचारियों के खिलाफ कार्रवाई के दिए सख्त निर्देश
सुल्तानपुर. ऊर्जा मंत्री हीरालाल नागर शनिवार को दीगोद क्षेत्र के दौरे पर रहे। उन्होंने उपखंड...
ભાવનગરમાં કોળી સમાજ સંગઠીત થયો, કોળી સમાજના યુવા ચહેરાને રાજકીય પક્ષો તક આપે !
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાજ હવે જુદા જુદા સમાજ્ના સંગઠનનો પણ પોતાના સમાજના આગેવાનને...
થરાદના આસોદર ગામના તળાવમાં નર્મદાના નીર આવતા ગામ લોકોએ કર્યા વધામણા,...
થરાદના આસોદર ગામના તળાવમાં નર્મદાના નીર આવતા ગામ લોકોએ કર્યા વધામણા,... નર્મદે સર્વ દે, માં...
અમરેલીના પનોતા પૂત્ર તેમજ પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા સાહેબના 69માં જન્મ દિવસની ભાવનાસભર ઉજવણી કરવામાં આવી.
જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર દ્વારા મૂકબધિર શાળા તેમજ અંધ કન્યા છાત્રાલયના બાળકોને...