ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર પાસેથી રૂા.૪,૭૦,૦૦૦ની રકમ ૮ ટકા વ્યાજે લીધી હતી .આ રકમ વ્યાજ સહીત ચૂકવી દીધી હોવા છતાં ભગીરથભાઇ ભાભલુભાઇ કાઠી દરબાર, રવીરાજભાઈ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ એક કાર લઇ ધસી આવ્યા હતા .અને સંજયભાઇના પત્નિ તેમની માતા અને બે બાળકોને છરી બતાવી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાં હતા અને થોડા સમય બાદ રસ્તા પર ઉતારી અપહરણકારો ફરાર થઇ ગયાં હતાં. આ મામલે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકો ૩ અપહરણકારો પૈકી ભગીરથભાઇ ઉર્ફે ભગી ભાભલુભાઇ ચાવડા અને કુલદીપભાઇ કાળુભાઇ ઘાઘલને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલા કાર તેમજ છરી સહીતના મુદ્દામાલ સાથે ચીરોડા ગામ નજીકથી ઝડપી લઇ બન્ને શખ્સોની વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જલારામ બાપાના સત્સંગ મંડળનું આયોજન કરાયું....
જલારામ બાપાના સત્સંગ મંડળનું આયોજન કરાયું....
करणी सेना प्रमुख सूरजपाल अम्मू पर दिल्ली में FIR दर्ज, गुर्जर समाज के खिलाफ अपशब्द बोलने का आरोप
दिल्ली के जैतपुर थाने में करणी सेना के प्रमुख सूरजपाल अम्मू के खिलाफ केस दर्ज किया गया है. दरअसल...
मिशन १५०... भाजप ठाकरेंना आता 'इथं' घेरणार | BJP vs Thackeray - Mission 150
मिशन १५०... भाजप ठाकरेंना आता 'इथं' घेरणार | BJP vs Thackeray - Mission 150
फक्त मलाईदार खात्यांसाठी नाही तर ‘या’ कारणासाठीही मंत्र्यांची लॉबिंग | Maharashtra Cabinet Expansion
फक्त मलाईदार खात्यांसाठी नाही तर ‘या’ कारणासाठीही मंत्र्यांची लॉबिंग | Maharashtra...