સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં આવેલા ચાર માળીયામાં અગાઉના ઝઘડાના મનદુખ બાબતે દંપતિએ માતા અને પુત્ર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેમજ જે રિક્ષા લઇને આવ્યા હતા તે રિક્ષા પર કુહાડી તેમજ લાકડાના ધોકાના આડેધડ ઘા ઝીંકી રિક્ષામાં પણ નુકસાન કર્યું છે. જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવાને એ-ડિવિઝન પોલીસ મથકે દંપતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં રહેતા ઇમરાનભાઇ ફીરોઝભાઇ મુલતાની તેમની માતા અને બાળકો સાથે રિક્ષામાં બેસી ફીરદોષ સોસાયટી ચાર માળીયામાં આવેલા તેમના મકાને ગયા હતા તે દરમિયાન ત્યાં ચાર માળીયામાં જ રહેતા આબીદભાઇ અને તેમના પત્ની ઇમરાનભાઇ અને તેમની માતાને બેફામ ગાળો દેવા લાગતા ઇમરાનભાઇએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આબીદભાઇ અને તેમના પત્નીએ ઢીકાપાટુનો માર મારી કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલાનાો પ્રયાસ કર્યો હતો આથી ઈમરાનભાઇ તેમના માતા અને બાળકો સાથે ત્યાંથી દુર જતાં રહ્યાં હતા ત્યારે આબીદભાઇ અને તેમના પત્નીએ કુહાડી અને લાકડાના ધોકા વડે રિક્ષા પર આડેધડ ઘા ઝીંકી રિક્ષાને પણ નુકસાન કર્યું હતું તેમજ ઇમરાનભાઈ તેમના પરિવાર અને રિક્ષા ચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇમરાનભાઇએ આબીદભાઇ તેમજ આબીદભાઇના પત્ની વિરૂધ્ધ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKATHA // બનાસકાંઠા જાગીરદાર ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું..
ડીસા શહેર માં અંગ્રેજોના સમયની એસ.સી.ડબ્લ્યુ હાઈસ્કૂલનું નામ બદલીને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ કરાયા...
જેસરમાં જુના પા ગામે લમ્પી વાયરસને લઈને બળદનું મોત નીપજ્યું
જેસરમાં જુના પા ગામે લમ્પી વાયરસને લઈને બળદનું મોત નીપજ્યું
વઢવાણના ભાતીગળ મેળાનો આરંભ: 4 કરોડથી વધુના ખર્ચે જન્માષ્ટમીના મેળા યોજાશે
ઝાલાવાડમાં તહેવારોની સાથે યોજાતા લોક મેળાની આગવી ઓળખ છે ત્યારે કોરોનાના કપરા સમય બાદ 2 વર્ષ પછી...
'लैपटॉप को BJP ने मोबाइल बना दिया', Akhilesh Yadav अब क्या वादा कर गए?
'लैपटॉप को BJP ने मोबाइल बना दिया', Akhilesh Yadav अब क्या वादा कर गए?
મા પાર્વતી નગર માં શ્રાવણ ના છેલ્લા સોમવારે 56 ભોગ નું આયોજન કરાયું
આજે પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે જેથી રાજ્યભરના શિવમંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી...