સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં આવેલા ચાર માળીયામાં અગાઉના ઝઘડાના મનદુખ બાબતે દંપતિએ માતા અને પુત્ર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેમજ જે રિક્ષા લઇને આવ્યા હતા તે રિક્ષા પર કુહાડી તેમજ લાકડાના ધોકાના આડેધડ ઘા ઝીંકી રિક્ષામાં પણ નુકસાન કર્યું છે. જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવાને એ-ડિવિઝન પોલીસ મથકે દંપતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર ફીરદોષ સોસાયટીમાં રહેતા ઇમરાનભાઇ ફીરોઝભાઇ મુલતાની તેમની માતા અને બાળકો સાથે રિક્ષામાં બેસી ફીરદોષ સોસાયટી ચાર માળીયામાં આવેલા તેમના મકાને ગયા હતા તે દરમિયાન ત્યાં ચાર માળીયામાં જ રહેતા આબીદભાઇ અને તેમના પત્ની ઇમરાનભાઇ અને તેમની માતાને બેફામ ગાળો દેવા લાગતા ઇમરાનભાઇએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આબીદભાઇ અને તેમના પત્નીએ ઢીકાપાટુનો માર મારી કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલાનાો પ્રયાસ કર્યો હતો આથી ઈમરાનભાઇ તેમના માતા અને બાળકો સાથે ત્યાંથી દુર જતાં રહ્યાં હતા ત્યારે આબીદભાઇ અને તેમના પત્નીએ કુહાડી અને લાકડાના ધોકા વડે રિક્ષા પર આડેધડ ઘા ઝીંકી રિક્ષાને પણ નુકસાન કર્યું હતું તેમજ ઇમરાનભાઈ તેમના પરિવાર અને રિક્ષા ચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇમરાનભાઇએ આબીદભાઇ તેમજ આબીદભાઇના પત્ની વિરૂધ્ધ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
National lok adalat 2023 કુલ ૬,૪૨,૧૫૦ કેસોના નિકાલ સાથે રૂપિયા ૧૫૭.૩૮ કરોડથી વધુ રકમનાં સુખદ સમાધાન
National lok adalat 2023 કુલ ૬,૪૨,૧૫૦ કેસોના નિકાલ સાથે રૂપિયા ૧૫૭.૩૮ કરોડથી વધુ રકમનાં સુખદ સમાધાન
दगडखाणींच्या प्रदूषणाने मुरम्यातील नागरिक त्रस्त;
"मुरमा शिवारातील सलिम खडी क्रेशरकडून शासनाचे नियम धाब्यावर बसवून बेसुमार दगड उत्खनन"
दगडखाणींच्या प्रदूषणाने मुरम्यातील नागरिक त्रस्त;
"मुरमा शिवारातील सलिम खडी क्रेशरकडून शासनाचे...
कर्मचारियों के लिए बड़ी खुशखबरी है. देश में श्रम सुधार के लिए केंद्र सरकार जल्द ही 4 नए लेबर कोड लागू करने वाली है.
कर्मचारियों के लिए बड़ी खुशखबरी है. देश में श्रम सुधार (Labor Reform) के लिए केंद्र सरकार...
Swearing-in-Ceremony of the Chief Justice of India Justice Uday Umesh Lalit
Uday Umesh Lalit is 49th and current Chief justice of India . Justice Lalit took oath as CJI of...