કાલોલ મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ને ઉદ્દેશી હિન્દુસ્તાન ખેડુત સેના દ્વારા આવેદન પત્ર આપ્યુ જેમા તેઓની વિવધ માંગણીઓ જેવી કે પાનમ વર્તુળ હેઠળ આવેલ કરાડ નહેરમાં નર્મદાનું પાણી આપવા, ખેતરમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છે જેથી એક એકરમાં ફેન્સીંગ વાડ ની મંજૂરી આપવા અને સબસીડીમાં વધારો કરવા અને સબસીડી સમયસર મળે તે વ્યવસ્થા કરવા હિન્દુ ની જમીન હિન્દુ ખરીદી શકે તેઓ કાયદો લાવવા, ખેડૂતોને મળતી સબમર્સીબલ મોટર ની સબસીડી માં વધારો કરવા, ખેડૂતો માટે ટપક પદ્ધતિ સરળ બનાવી અને તેની સબસીડીમાં વધારો કરવા, ડુપ્લીકેટ બિયારણ અને દવાઓ ઉપર અંકુશ લાવવા, બિયારણ અને દવા ખરાબ નીકળે તો ખેડૂતોને પાકનું પૂરેપૂરું વળતર મળે તેવી વ્યવસ્થા કરવા, ટેકાના ભાવ મળી રહે તે માટે દસ ગામ વચ્ચે એક કેન્દ્ર ઊભું કરવા, ખેતી માટે આપવામાં આવતી વિજળી 8 કલાક ને બદલે 12 કલાક કરવા, એમજીવીસીએલ દ્વારા ફોલ્ટ થયા બાદ યોગ્ય સમયે રીપેરીંગ કરવા, ખેડૂતોને મીટર પદ્ધતિને બદલે ઉચ્ચક વીજળી બિલ આપવા જેવા કારણો થી આવેદન પત્ર આપ્યુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEFT और UPI करते वक्त रहें सतर्क, RBI ने साइबर हमलों को लेकर चेताया; इन Banks को सबसे ज्यादा खतरा
नई दिल्ली। भारतीय रिजर्व बैंक (आरबीआई) द्वारा संभावित साइबर हमलों की घोषणा के बाद पूरे भारत...
आदिवासी परिवारों को मुर्गीपालन गतिविधियों से जोड़ने की पहल
कलेक्टर संजय कुमार मिश्र के मार्गदर्शन और जिला पंचायत सीईओ संघ प्रिय के निर्देशन...
અમદાવાદઃ ભાજપ અને મોદી સરકાર પર કોંગ્રેસના પ્રહાર, નિષ્ફળતાને કારણે ગુજરાતમાં આખી સરકાર બદલવી પડી
અમદાવાદઃ ભાજપ અને મોદી સરકાર પર કોંગ્રેસના પ્રહાર, નિષ્ફળતાને કારણે ગુજરાતમાં આખી સરકાર બદલવી પડી
राजराजेश्वर सहस्त्रबाहु अर्जुन भगवान का किया दुग्धाभिषेक: अक्षय तृतीया को हुआ था कुल देवता भगवान सहस्रार्जुन का राज्याभिषेक
अक्षय तृतीया का पावन पर्व पर राजराजेश्वर सहस्त्रबाहु अर्जुन भगवान का नातां स्थित प्रतिमा पर...