કાલોલ મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ને ઉદ્દેશી હિન્દુસ્તાન ખેડુત સેના દ્વારા આવેદન પત્ર આપ્યુ જેમા તેઓની વિવધ માંગણીઓ જેવી કે પાનમ વર્તુળ હેઠળ આવેલ કરાડ નહેરમાં નર્મદાનું પાણી આપવા, ખેતરમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છે જેથી એક એકરમાં ફેન્સીંગ વાડ ની મંજૂરી આપવા અને સબસીડીમાં વધારો કરવા અને સબસીડી સમયસર મળે તે વ્યવસ્થા કરવા હિન્દુ ની જમીન હિન્દુ ખરીદી શકે તેઓ કાયદો લાવવા, ખેડૂતોને મળતી સબમર્સીબલ મોટર ની સબસીડી માં વધારો કરવા, ખેડૂતો માટે ટપક પદ્ધતિ સરળ બનાવી અને તેની સબસીડીમાં વધારો કરવા, ડુપ્લીકેટ બિયારણ અને દવાઓ ઉપર અંકુશ લાવવા, બિયારણ અને દવા ખરાબ નીકળે તો ખેડૂતોને પાકનું પૂરેપૂરું વળતર મળે તેવી વ્યવસ્થા કરવા, ટેકાના ભાવ મળી રહે તે માટે દસ ગામ વચ્ચે એક કેન્દ્ર ઊભું કરવા, ખેતી માટે આપવામાં આવતી વિજળી 8 કલાક ને બદલે 12 કલાક કરવા, એમજીવીસીએલ દ્વારા ફોલ્ટ થયા બાદ યોગ્ય સમયે રીપેરીંગ કરવા, ખેડૂતોને મીટર પદ્ધતિને બદલે ઉચ્ચક વીજળી બિલ આપવા જેવા કારણો થી આવેદન પત્ર આપ્યુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓરિસ્સામાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ. 50ના મોત 350 થી વધુ ગાયલ..
ઓરિસ્સા..
ઓરિસ્સામાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ, 50નાં મોત: 350થી વધુ ઘાયલ; આવતીકાલે CM...
ডিব্ৰুগড়ত ব্ৰহ্মপুত্ৰৰ বাঢ়নি পানীৰ বিপদ সংকেত
ডিব্ৰুগড়ত ব্ৰহ্মপুত্ৰৰ বাঢ়নি পানীৰ বিপদ সংকেত
Mahisagar: કડાણાના ખિલખિલાટમાં ફરજ બજાવતા પાયલોટની સરાહનીય કામગીરી
Mahisagar: કડાણાના ખિલખિલાટમાં ફરજ બજાવતા પાયલોટની સરાહનીય કામગીરી
ધારી તાલુકાના ભરડ ગામના એટ્રોસીટી ના ગુન્હામા લખધીરભાઇ વાળા, મહીપતભાઇ વાળા, દિલીપભાઇ સાભાડ ને પકડી પાડતી ધારી પોલીસ ટીમ.
ધારી પો.સ્ટેની સર્વેલન્સ ટીમે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૪૨૫/૨૦૨૩ I.P.C કલમ ૫૦૪,૫૦૬(૨),૧૧૪...
જસદણ માર્કેટિંગ યાર્ડમાં વરસાદ કારણે જણસી પળલી હતી
જસદણ માર્કેટિંગ યાર્ડમાં વરસાદ કારણે જણસી પળલી હતી