કાલોલ મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ને ઉદ્દેશી હિન્દુસ્તાન ખેડુત સેના દ્વારા આવેદન પત્ર આપ્યુ જેમા તેઓની વિવધ માંગણીઓ જેવી કે પાનમ વર્તુળ હેઠળ આવેલ કરાડ નહેરમાં નર્મદાનું પાણી આપવા, ખેતરમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છે જેથી એક એકરમાં ફેન્સીંગ વાડ ની મંજૂરી આપવા અને સબસીડીમાં વધારો કરવા અને સબસીડી સમયસર મળે તે વ્યવસ્થા કરવા હિન્દુ ની જમીન હિન્દુ ખરીદી શકે તેઓ કાયદો લાવવા, ખેડૂતોને મળતી સબમર્સીબલ મોટર ની સબસીડી માં વધારો કરવા, ખેડૂતો માટે ટપક પદ્ધતિ સરળ બનાવી અને તેની સબસીડીમાં વધારો કરવા, ડુપ્લીકેટ બિયારણ અને દવાઓ ઉપર અંકુશ લાવવા, બિયારણ અને દવા ખરાબ નીકળે તો ખેડૂતોને પાકનું પૂરેપૂરું વળતર મળે તેવી વ્યવસ્થા કરવા, ટેકાના ભાવ મળી રહે તે માટે દસ ગામ વચ્ચે એક કેન્દ્ર ઊભું કરવા, ખેતી માટે આપવામાં આવતી વિજળી 8 કલાક ને બદલે 12 કલાક કરવા, એમજીવીસીએલ દ્વારા ફોલ્ટ થયા બાદ યોગ્ય સમયે રીપેરીંગ કરવા, ખેડૂતોને મીટર પદ્ધતિને બદલે ઉચ્ચક વીજળી બિલ આપવા જેવા કારણો થી આવેદન પત્ર આપ્યુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GST દરોમાં કરવામાં આવેલ ફેરફાર સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.ગુરુ પ્રકાશ પાસવાનની પત્રકાર પરિષદ
GST દરોમાં કરવામાં આવેલ ફેરફાર સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.ગુરુ પ્રકાશ પાસવાનની પત્રકાર પરિષદ
Sneezing : छींक क्यों आती है और छींक रोकना ख़तरनाक क्यों साबित हो सकता है? (BBC Hindi)
Sneezing : छींक क्यों आती है और छींक रोकना ख़तरनाक क्यों साबित हो सकता है? (BBC Hindi)
বোকাজানৰ মহকুমা আৰক্ষী বিষয়া জন দাস সহ কাৰ্বি আংলং ৰ পাঁছ আৰক্ষী জোৱানলৈ ডিজিপি ৰূপৰ প্ৰশস্তি পদক।
বোকাজানৰ মহকুমা আৰক্ষী বিষয়া জন দাস সহ কাৰ্বি আংলং ৰ পাঁছ আৰক্ষী জোৱানলৈ ডিজিপি ৰূপৰ প্ৰশস্তি পদক।
হিন্দু সুৰক্ষা সেনা,অসমৰ কেন্দ্ৰীয় সাধাৰণ সম্পাদক কাঞ্চন নাথৰ তীব্ৰ গৰিহণা সাংসদ আব্দুল খালেকক
হিন্দু সুৰক্ষা সেনা,অসমৰ কেন্দ্ৰীয় সাধাৰণ সম্পাদক কাঞ্চন নাথৰ তীব্ৰ গৰিহণা সাংসদ আব্দুল খালেকক