દિયોદર :- શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ...દિયોદર ખાતે બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ,, બાળકો ને કુમકુમ તિલક કરી અપાયો પ્રવેશ.,,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ - 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે આજે સવારે ધોરણ - 10 નાં વિધાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે બોર્ડની પરીક્ષાના ભાગરૂપે આજે દિયોદર ખાતે આવેલ શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કૂલ માં પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે 10 વાગ્યે હાઈસ્કૂલનાં આચાર્ય અને શિક્ષક મિત્રો ઉપસ્થિતમાં પરીક્ષાર્થી વિધાર્થી ભાઈ - બહેનોને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવી પરીક્ષાની શુભકામનાઓ પાઠવી દરેક વિદ્યાર્થી ભાઈ - બહેનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જોકે પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ નાં થાય તેના ભાગરૂપે દરેક વિદ્યાર્થીનું ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત પરીક્ષા ખંડની ફાળવણીમાં પણ ડ્રો પદ્ધતિથી પરીક્ષા ખંડનાં નિરીક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી.વધુમાં પરીક્ષા દરમ્યાન કોઈપણ વિદ્યાર્થીને આરોગ્ય લક્ષી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફનાં પડે તેના માટે તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવેલ છે.જોકે ગુજરાત શિક્ષણ બોર્ડ ધ્વારા પરીક્ષામાં ગેરરીતિઓને ડામવા માટે આકરા નિયમો પણ ઘડાયા છે. અને CCTV કેમેરાની બાજ નજર હેઠળ ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે.અને હાલમાં બાળકો પણ પરીક્ષા બોર્ડનાં નિયમોના ચુસ્ત પાલન વચ્ચે પરીક્ષા આપી રહ્યાં છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના ખાંડા હડમતીયા ગામ નજીક દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ રૂપિયા 100200 મુદામાંલ જપ્ત
જસદણના ખાંડા હડમતીયા ગામ નજીક દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ રૂપિયા 100200 મુદામાંલ જપ્ત
IIT के बाद अमेरिका से पढ़ाई, क्रिकेट और टेनिस में भी दिखाया हुनर, कौन हैं मध्य प्रदेश के नए मुख्य सचिव अनुराग जैन?
नई दिल्ली। मध्य प्रदेश सरकार ने वरिष्ठ IAS अधिकारी अनुराग जैन को प्रदेश का नया मुख्य सचिव...
તળાજાના પ્રતાપરા ગામે લાઇબ્રેરી નું ઉદ્ઘાટન કરાયું
તળાજાના પ્રતાપરા ગામે લાઇબ્રેરી નું ઉદ્ઘાટન કરાયું
Delhi Service Bill को लेकर Manoj Tiwari का AAP पर हमला, बोले, 'Kejriwal को कौनसी पावर चाहिए' | BJP
Delhi Service Bill को लेकर Manoj Tiwari का AAP पर हमला, बोले, 'Kejriwal को कौनसी पावर चाहिए' | BJP
જામનગરમાં આપ દ્વારા યોજાયો જન સંવાદ. કાર્યક્રમ યોજાયો
જામનગરમાં આપ દ્વારા યોજાયો જન સંવાદ. કાર્યક્રમ યોજાયો