સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, દાતા પ્રવીણભાઈ માઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજા
વઢવાણના રહીશે સુરેન્દ્રનગરના રહીશ પાસે બાંધકામ સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેના કામના...
এম এ চিৰ ৬ লাখ টকাৰে ১ নং অফলা এল পি স্কুল পকী বেৰ নিৰ্মাণ প্ৰকল্পৰ শুভাৰম্ভ : জিএম লিভা পেগু
এম এ চিৰ ৬ লাখ টকাৰে ১ নং অফলা এল পি স্কুল পকী বেৰ নিৰ্মাণ প্ৰকল্পৰ শুভাৰম্ভ :: জি এম লিভা পেগু
2024 Hyundai Creta के इंटीरियर की पहली झलक आई सामने, इन बदलावों के साथ 16 जनवरी को मारेगी एंट्री
Hyundai Creta इस बार अपने डैशबोर्ड डिजाइन के साथ थोड़ा मिनिमलिस्टिक अप्रोच अपना रही है। इसमें...
टोंक सवाई माधोपुर सीट पर कांग्रेस के हरीश मीणा की जीत, देवली-उनियारा विधानसभा सीट होगी खाली
टोंक। लोकसभा चुनाव के अंतर्गत टोंक-सवाई माधोपुर लोकसभा क्षेत्र के लिए मंगलवार को राजकीय...
ગાંધીધામમાં સથવારા સમાજ દ્વારા શરદ પૂનમની ઉજવણી
ગાંધીધામમાં શરદ પૂનમની ઉજવણીઆસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ
શરદ પૂનમ...