સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, દાતા પ્રવીણભાઈ માઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલામાંથી યાચિન ચૌહાણ નામના ઈસમને દેશી જામગરી હાથ બનાવટી બંદૂક સાથે ઝડપી પાડ્યો
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના મારૂતીનગર વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને દેશી હાથ...
तेरापंथ युवक परिषद खारुपेटिया के तत्वाधान में स्थानीय तेरापंथ भवन में मेगा रक्तदान शिविर का आयोजन
तेरापंथ युवक परिषद खारुपेटिया के तत्वाधान में स्थानीय तेरापंथ भवन में मेगा रक्तदान शिविर का आयोजन
टेलीकॉम कंपनियों को सर्विस आउटेज के लिए भरना होगा मोटा जुर्माना, फैसले पर दोबारा विचार नहीं करेगा ट्राई
ट्राई के चेयरमैन अनिल कुमार ने ब्रॉडबैंड इंडिया फोरम द्वारा आयोजित इंडिया सैटकॉम 2024 के दौरान...
મનોજ સોરઠીયા પર હુમલો : સી.આર પાટીલ પર આક્ષેપો કરતા "આપ"ના નેતા રમણીક બાળધા
મનોજ સોરઠીયા પર હુમલો : સી.આર પાટીલ પર આક્ષેપો કરતા "આપ"ના નેતા રમણીક બાળધા
পৃথ্বী নাৰায়ণ মেচক ইডিৰ দীৰ্ঘ জেৰা
আয়বহিৰ্ভূত সম্পত্তিৰ সন্ধান
আয় বহিৰ্ভূত সম্পত্তিৰ গোচৰত এইবাৰ এনফ’ৰ্চমেণ্ট ডাইৰেক্টৰেট চমুকৈ ইডিৰ জেৰাৰ সন্মুখীন হয়...