સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, દાતા પ્રવીણભાઈ માઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रदेश भर में भाजपा अल्पसंख्यक मोर्चा की ओर से मनाया गया
प्रदेशभर में भाजपा अल्पसंख्यक मोर्चा की ओर से मनाया गया
परमवीर चक्र सम्मानित अब्दुल हमीद का 59वां...
अतिक्रमी की धमकी के बाद किसान की सदमे से मौत, SDM कार्यालय के बाहर शव के साथ दिया धरना समाप्त
बूंदी। अतिक्रमी की धमकी के बाद धरने पर बैठने वाले किसान की सदमे से मौत के मामले में करीब 12 घंटे...
વાતાવરણમાં આવ્યો પલ્ટો || વહેલી સવારથી વાતાવરણ મા ધૂમ્મસ છવાયું
વાતાવરણમાં આવ્યો || વહેલી સવારથી વાતાવરણ મા ધૂમ્મસ છવાયું
પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંસી,પાણીની આવક શરૂ
પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંસી,પાણીની આવક શરૂ
દિયોદર શહેર ના વિકાસ લક્ષી મુદ્દાઓની યાદી..,, જાગૃત નાગરિક એ લખી ધારાસભ્ય ને અરજી..
દિયોદર ના એક જાગૃત નાગરિક બાબુલાલ જે પટેલ (પ્રોપર્ટી ડીલર દિયોદર શિવ શક્તિ ડેવલોપર્સ રહે....