સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, દાતા પ્રવીણભાઈ માઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરજણ ડેપો માં કરજણ થી પાદરા જવાની બસ ના ધાંધિયા થતા પેસેન્જરોમાં રોષ જોવા મળિયો.
કરજણ ડેપો માં કરજણ થી પાદરા જવાની બસ ના ધાંધિયા થતા પેસેન્જરોમાં રોષ જોવા મળિયો.
Tech Guru | OnePlus Watch 2 & Honor 9Xb Review | Mobile World Congress में क्या नए Launches?
Tech Guru | OnePlus Watch 2 & Honor 9Xb Review | Mobile World Congress में क्या नए Launches?
વડોદરા: રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા
વડોદરા: રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા
अयोध्या के संत ने मामले का निस्तारण ना होने पर सरयू में जल समाधि ले लेने की दी धमकी
अयोध्या के संत ने मामले का निस्तारण ना होने पर सरयू में जल समाधि ले लेने की दी धमकी