સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, દાતા પ્રવીણભાઈ માઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हमारे पक्ष में माहौल, एकजुट होकर काम करें', सोनिया गांधी ने CPP की बैठक में दिया सांसदों को जीत का मंत्र
कांग्रेस की पूर्व अध्यक्ष सोनिया गांधी ने बुधवार को कांग्रेस संसदीय दल की बैठक को संबोधित किया।...
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વાંકાનેર ગરાસીયા બોડીંગ ભાજપ કાર્યાલય દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ...
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વાંકાનેર ગરાસીયા બોડીંગ ભાજપ કાર્યાલય દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ...
Mysore's Excel Public School 7" Edition of STEAM Fest witnesses the highest footfall of 5000+ vistors
Mysore's Excel Public School 7" Edition of STEAM Fest witnesses the highest footfall of 5000+...
মৰিগাঁৱত অনুষ্ঠিত হব ৪৫সংখ্যক সদৌ অসম আন্তঃ জিলা দবা প্ৰতিযোগিতা
অহা ২১ অক্টোবৰৰ পৰা ২৫ অক্টোবৰলৈ মৰিগাঁও মহাবিদ্যালয়ৰ চৌহদত অনুষ্ঠিত হব ৪৫ সংখ্যক আন্তঃজিলা দবা...