સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અને જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, દાતા પ્રવીણભાઈ માઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે લાભાર્થીઓને વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ખાતે રીફાઇ મોટી ગાદીના ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિમાં રિફાઇ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
કાલોલ સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ રિફાઈ...
প্ৰাক্তন আলফা স্বাধীন সমন্বয়ৰক্ষী সমিতিৰ কেন্দ্ৰীয় কায্যনিৰ্বাহক সভাত কি কি গুৰুত্বপূৰ্ণ সিদ্ধান্ত গ্ৰহণ কৰিলে জানো আহক
প্ৰাক্তন আলফা স্বাধীন সমন্বয়ৰক্ষী সমিতিৰ কেন্দ্ৰীয় কায্যনিৰ্বাহক সভাত কি কি গুৰুত্বপূৰ্ণ...
Sultanpur Encounter News: अनुज प्रताप सिंह के एनकाउंटर पर CM का बड़ा बयान | Aaj Tak
Sultanpur Encounter News: अनुज प्रताप सिंह के एनकाउंटर पर CM का बड़ा बयान | Aaj Tak
ગુજરાત ગૌરવ યાત્રા 3જા દિવસ નો શુભારંભ
ગુજરાત ગૌરવ યાત્રા 3જા દિવસ નો શુભારંભ