દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં વિદાય સમારંભ યોજાયો... આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.તેમજ વિદાય લેતા બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે શ્રી તપસ્વી સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ પટેલ , તપસ્વી આર્ટ્સ કોલેજ ના આચાર્ય શામળભાઈ નાઈ, તપસ્વી નર્સિંગ કૉલેજ ના આચાર્ય રમેશભાઈ રાઠોડ ,, શાળા ના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિ,વાઘજીભાઈ જોશી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા..ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઉત્તરોત્તર પ્રગતિ ના આર્શીવાદ આપ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mercenary Spyware हमले से भारत समेत 91 देशों के Apple यूजर्स को खतरा, कंपनी ने जारी की चेतावनी
टेक दिग्गज कंपनी Apple का कहना है कि भारत समेत दुनिया के 91 देशों के यूजर्स Mercenary Spyware...
દિવાળી પર્વ નિમિત્તે મહુવા મા ફટાકડા ની આતિષબાજી
દિવાળી પર્વ નિમિત્તે મહુવા મા ફટાકડા ની આતિષબાજી
મહુવા મા દિવાળી પર્વ નિમિત્તે...
Putin ने Russia Ukraine War के बीच अचानक इतना बड़ा कदम क्यों उठाया? (BBC Hindi)
Putin ने Russia Ukraine War के बीच अचानक इतना बड़ा कदम क्यों उठाया? (BBC Hindi)
सुभाष देशमुख यांची शासनाकडे मागणी : हद्दवाढ विकास समितीच्या मागणीची दखल
शहरातील लाखो नागरिकांची समस्या असलेल्या गुंठेवारीचा जटील प्रश्न सुभाष देशमुख यांनी गुरुवारी...
બગસરા ST ડેપો ના કંડકટરશ્રી ભાવનાબેન ચૌહાણ ને તેમને દાખવેલ પ્રમાણિકતા બદલ નિગમ દ્વારા પુરસ્કૃત કરતા રોકડ ઇનામ આપવામાં આવ્યું.
આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 માં સ્વતંત્રતા દિવસ ના મંગલ પર્વે સમસ્ત દેશવાસીઓ આઝાદી ના રંગે...