દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં વિદાય સમારંભ યોજાયો... આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.તેમજ વિદાય લેતા બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે શ્રી તપસ્વી સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ પટેલ , તપસ્વી આર્ટ્સ કોલેજ ના આચાર્ય શામળભાઈ નાઈ, તપસ્વી નર્સિંગ કૉલેજ ના આચાર્ય રમેશભાઈ રાઠોડ ,, શાળા ના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિ,વાઘજીભાઈ જોશી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા..ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઉત્તરોત્તર પ્રગતિ ના આર્શીવાદ આપ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jharkhand Political Crisis: फ्लोर टेस्ट में शामिल होंगे Hemant Soren, वकील ने दी जानकारी | Champai
Jharkhand Political Crisis: फ्लोर टेस्ट में शामिल होंगे Hemant Soren, वकील ने दी जानकारी | Champai
થરાદ તાલુકા ના રાહ ગામમા આવેલ નેશનલ આર્ટ્સ કોલેજ માં 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેમો સેશન્સ કરવામાં આવ્યુ.
થરાદ તાલુકા ના રાહ ગામમા આવેલ નેશનલ આર્ટ્સ કોલેજ માં 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેમો સેશન્સ કરવામાં...
ધારી મા બંધ મકાનના તાળા તોડી ગે૨ કાયદેસર પ્રવેશ કરી અને ચોરી કરવાની કોશીષ કરી
મનનભાઇ કીશોરભાઇ દવે ઉ.વ.૩૧, ધંધો.પ્રા.નોકરી, રહે.ધારી, નવીવસાહત, ઇલોરા સોસાયટી, રેલ્વે સ્ટેશન...