દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં વિદાય સમારંભ યોજાયો... આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.તેમજ વિદાય લેતા બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે શ્રી તપસ્વી સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ પટેલ , તપસ્વી આર્ટ્સ કોલેજ ના આચાર્ય શામળભાઈ નાઈ, તપસ્વી નર્સિંગ કૉલેજ ના આચાર્ય રમેશભાઈ રાઠોડ ,, શાળા ના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિ,વાઘજીભાઈ જોશી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા..ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઉત્તરોત્તર પ્રગતિ ના આર્શીવાદ આપ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aprilia RS 457 से उठा पर्दा, स्पोर्ट्स बाइक के शौकीनों के लिए दमदार ऑप्शन; जल्द शुरू होगी बुकिंग
इटालियन स्पोर्ट्स बाइक वाहन निर्माता कंपनी ने भारत में एंट्री लेवल बाइक आरएस 457 स्पोर्ट्स से...
भजनलाल सरकार ने बजट में किसानों और पशुपालकों की झोली भर दी
राज्य विधानसभा में प्रदेश की भजनलाल सरकार ने बुधवार को अपना पहला पूर्ण बजट पेश किया. वित्त मंत्री...
मुख्यमंत्री भजनलाल शर्मा के खिलाफ खड़े हो गए डॉ. किरोड़ीलाल मीणा! अपनी ही सरकार से क्यों खफा हो गए बाबा?
राजस्थान में कितनी सीटें आएगी, इसे लेकर अब चर्चाएं तेज हो गई है. मतदान और नतीजों की तारीखों में...
शहाजहानपूर येथे एका तरुणास मारहाण
शहाजहानपूर येथे एका तरुणास मारहाण
कै.ल.दे. महिला महाविद्यालयात ' पोषण सप्ताहाचे उद्घाटन
परळी ,
येथील कै.लक्ष्मीबाई देशमुख महिला महाविद्यालयात गृहशास्त्र...