દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં વિદાય સમારંભ યોજાયો... આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.તેમજ વિદાય લેતા બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે શ્રી તપસ્વી સંકુલ ના પ્રમુખ ડાયાભાઈ પટેલ , તપસ્વી આર્ટ્સ કોલેજ ના આચાર્ય શામળભાઈ નાઈ, તપસ્વી નર્સિંગ કૉલેજ ના આચાર્ય રમેશભાઈ રાઠોડ ,, શાળા ના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિ,વાઘજીભાઈ જોશી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા..ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઉત્તરોત્તર પ્રગતિ ના આર્શીવાદ આપ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक और एयरलाइंस हुई दिवालिया! 5 मई तक सभी उड़ानें रद्द, जानें क्या है वजह
देश की एक और एयरलाइंस कंपनी दिवालिया होने वाली है. वाडिया ग्रुप की एयरलाइन गो फर्स्ट (Go First...
મહેસાણા-પાટણ એસટી વિભાગના તમામ ડેપોમા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું | SatyaNirbhay News Channel
મહેસાણા-પાટણ એસટી વિભાગના તમામ ડેપોમા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું | SatyaNirbhay News Channel
मातृ और शिशु स्वास्थ्य में सुधार के लिए केयर कम्पेनियन प्रोग्राम की पहल:- डॉ. अभिषेक जैन
**मातृ और शिशु स्वास्थ्य में सुधार के लिए 'केयर कम्पैनियन प्रोग्राम' की पहल: डॉ. अभिषेक जैन**...
આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવા ની હાર થતા તેઓ શું બોલ્યા જુઓ AAP CHHOTAUDEYPUR
આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવા ની હાર થતા તેઓ શું બોલ્યા જુઓ AAP CHHOTAUDEYPUR