સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কাকপথাৰত কৰ্তব্যৰত চিকিৎসকক আক্ৰমণৰ অভিযোগ ৷
কাকপথাৰত কৰ্তব্যৰত অৱস্থাত চিকিৎসকক প্ৰহাৰ কোনো অচিনাক্ত দূৰ্বৃত্তৰ ৷ কাকাপথাৰ খণ্ড প্ৰাথমিক...
જનતાદળના ઉમેદવારની જાહેરાત સિવિલ હોસ્પિટલમાં તમામ સવલતો ઉભી કરાશે
જનતાદળના ઉમેદવારની જાહેરાત સિવિલ હોસ્પિટલમાં તમામ સવલતો ઉભી કરાશે
চিচিবৰগাও মহাবিদ্যালয়ৰ ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ নৱাগত আদৰণি সভা
চিচিবৰগাও মহাবিদ্যালয়ৰ ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ নৱাগত আদৰণি সভা
চিচিবৰগাও মহাবিদ্যালয়ৰ ৰাজনীতি...
কোকৰাঝাৰত বিশ্বজিত ৰায়ৰ বিস্ফোৰণ
https://youtu.be/oAY1mrWh_zw
কোকৰাঝাৰ চেপ্তেম্বৰ ১৫: কোচ ৰাজবংশী জাতীয় নেতাসকল ৰাজনৈতিক দলৰ...