સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तरुणावर हल्ला करून
जिवे मारहाण्याचा प्रयत्न; अमराईपुरातील घटनेत 16 जणांविरुद्ध गुन्हा दाखल
यवतमाळ : एमपीडीएच्या गुन्ह्यात सुटून बाहेर आलेल्या तरुणावर चाकूने हल्ला करून जिवे मारहाण्याचा...
'मुझे संसद में बोलने की अनुमति नहीं...क्योंकि मैं', कांग्रेस अध्यक्ष ने कहा- जाति को हर मुद्दे में घसीटना ठीक नहीं
नई दिल्ली। राज्यसभा के सभापति जगदीप धनखड़ की नकल पर बुधवार को राज्यसभा के अंदर और बाहर दोनों...
वैजापूर तालुक्यातिल सर्व शेतकरया़नी तहसील कार्यालया वर यावे, माजी आमदार हर्षवर्धन जाधव
वैजापूर तालूक्यातील सर्व शेतकरयाना विनंती आपल्या शेतीचे झालेले नूकसान व त्या साठी होणारे पंचनामे...
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ કરી 51 શક્તિપીઠની પરિક્રમા
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ કરી 51 શક્તિપીઠની પરિક્રમા...