સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৱশেষত মৃত্যু মৰিয়নীত ৰে’লৰ খুন্দাত আহত বন্যহস্তীৰ
মৰিয়নীত ৰে’লৰ খুন্দাত আহত হোৱা বন্যহস্তীৰ মৃত্য।
বন বিভাগৰ হেমাহিৰ বাবেই হাতীটোৱে মৃত্যুক...
બ્રહ્માસ્ત્ર સોમનાથઃ મહાદેવનો આભાર માનવા સોમનાથ પહોંચ્યો અયાન, રણબીર કપૂર સાથે કર્યો શિવભિષેક
દિગ્દર્શકો અયાન મુખર્જી અને રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર'ની સફળતા માટે ભગવાન શિવનો આભાર માનવા માટે...
સુત્રાપાડા નગરપાલિકા નવરાત્રી
Sutrapada Nagar Palika Navratri 2022 DAY 6
টিংখাঙৰ শ’লগুৰি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত অসমীয়া বানান আৰু যুক্তাক্ষৰ কৰ্মশালা
টিংখাং সমষ্টিৰ অন্যতম আগশাৰীৰ চৰকাৰী বিদ্যালয় শ’লগুৰি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ে সগৌৰৱেৰে...