સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मैहर: मां शारदा मंदिर कमेटी से मुस्लिम कर्मचारियों को हटाने के निर्देश, हिंदू संगठन की मांग पर सरकार ने लगाई मुहरमैहर: मां शारदा मंदिर कमेटी से मुस्लिम कर्मचारियों को हटाने के निर्देश, हिंदू संगठन की मांग पर सरकार ने लगाई मुहर।
मैहर: मां शारदा मंदिर कमेटी से मुस्लिम कर्मचारियों को हटाने के निर्देश, हिंदू संगठन की मांग पर...
ડીસાના કાંટ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત
ડીસાના કાંટ ગામ પાસે ગતસાંજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રકચાલકે બાઇકને...
રાધનપુર આરોગ્ય મેળાનું આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર આરોગ્ય મેળાનું આયોજન | SatyaNirbhay News Channel
২১আগষ্টত দিগদৰ্শন প্ৰকাশনৰ ১৯সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস :: উন্মোচন কৰিব ১৮ খনকৈ গ্ৰন্থ
অসমৰ অন্যতম অগ্ৰণী প্ৰকাশক যোৰহাটৰ দিগদৰ্শনে সগৌৰৱে ১৯ বছৰত ভৰি দিলে। বিগত বর্ষৰ দৰে এইবাৰো...