સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ठाकुरद्वारा मंदिर पर ग्रेनेड हमला गंभीर विषय, इसकी सीबीआई जांच होनी चाहिए : चुग
पंजाब की मान सरकार हर मोर्चे पर बुरी तरह विफल : चुग
भाजपा के राष्ट्रीय महामंत्री तरुण चुग ने...
तालेड़ा उपखंड अधिकारी पद पर दीपक सिंह खटाना ने किया पदभार ग्रहण।
तालेड़ा उपखंड अधिकारी पद पर दीपक सिंह खटाना ने किया पदभार ग्रहण ,
जयपुर...
વલસાડના કપરાડાના શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવા કરી માગ
વલસાડના કપરાડાના શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવા કરી માગ
Multivitamin Tablet नहीं, रोज़ 1 कटोरी भरकर ये खाएं, ताक़त, प्रोटीन, विटामिन की कमी कभी नहीं होगी
Multivitamin Tablet नहीं, रोज़ 1 कटोरी भरकर ये खाएं, ताक़त, प्रोटीन, विटामिन की कमी कभी नहीं होगी