સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં ભાજપના નેતા અને પૂર્વ મહિલા કાઉન્સિલરને બદનામ કરવા જુના ફોટા વાયરલ કરાયાનો ભાજપનો ખુલાસો
સુરતમાં ભાજપના એક નેતા સ્વિમિંગ પુલમાં એક પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે ન્હાતા હોવાની વાયરલ થયેલી...
સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર આવ્યા | SatyaNirbhay News Channel
સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર આવ્યા | SatyaNirbhay News Channel
টীয়ক ৰ ঢেকীয়াখোৱা ত ব্ৰিজ চিনেমাৰ প্ৰমচন
টীয়ক ৰ ঢেকীয়াখোৱা ত ব্ৰিজ চিনেমাৰ প্ৰমচন
ভাৰতীয় জনতা যুব মৰ্চাৰ খালিংদুৱাৰ মন্ডলৰ কাৰ্যনিৰ্বাহক সভা অনুষ্ঠিত
ভাৰতীয় জনতা যুৱ মৰ্চাৰ খালিংদুৱাৰ মণ্ডলৰ কাৰ্যনিৰ্বাহক সভাখন খন আজি ভাৰতীয় জনতা পাৰ্টীৰ মণ্ডল...