સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manipur में Activist Loitongbam के घर तोड़फोड़ के मामले में UN Human Rights ने सरकार से क्या कहा?
Manipur में Activist Loitongbam के घर तोड़फोड़ के मामले में UN Human Rights ने सरकार से क्या कहा?
સર્વ પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છઠ્ઠી U20 બેઠકની યજમાની કરવા ભારતનું સર્વપ્રથમ...
નારી વંદન ઉત્સવ અંતર્ગત સાબર સ્ટેડીયમ હિંમતનગર ખાતે “યોગ જાગૃતતા શિબિર”યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના સાબર સ્ટેડીયમ ભોલેશ્વર ખાતે નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત જિલ્લા...
દાંતીવાડા કેમ્પસના જવાનોને રાખી બાંધી બહેન ની કમી પૂરી કરતી ડીસાભારત વિકાસ પરિષદમહાવિજય શાખાનીબહેનો
દાંતીવાડા કેમ્પસના જવાનોને રાખી બાંધી બહેન ની કમી પૂરી કરતી ડીસાભારત વિકાસ પરિષદમહાવિજય શાખાનીબહેનો