સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hyundai Cars Waiting Period 2023: त्यौहार से पहले हुंडई फैन्स के लिए खुशखबरी, कम हुआ इस कार का वेटिंग पीरियड
Hyundai Cars Waiting Period 2023 आपको इस कार के लिए ज्यादा समय तक इंतजार नहीं करना पड़ेगा। इसकी...
चिंचोली ( नकीब ) येथील दारू दुकाने तत्काळ बंद करण्याची महीला वर्गाची मागणी
पिशोर पोलिस ठाण्याच्या हद्दीतील चिंचोली ( नकीब ) येथील अवैध देशी दारू विक्रीची दुकाने सुरू झाली...
मारवाड़ी युवा मंच के मोरानहाट शाखा के साइक्लोथोन रैली के समापन समारोह में राजस्व मंत्री जोगेन मोहन
मारवाड़ी युवा मंच के मोरानहाट शाखा के साइक्लोथोन रैली के समापन समारोह में राजस्व मंत्री जोगेन मोहन
જામનગરના સિક્કા નજીક હોટલમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે 20 લોકો ઇજાગ્રસ્ત
જામનગરના સિક્કા નજીક હોટલમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે 20 લોકો ઇજાગ્રસ્ત
પાલનપુરના સેવાભાવી ડો.સલીમ શેખની માનવતાને સલામ.
પાલનપુરના સેવાભાવી અને સુપ્રસિધ્ધ ડો.સલીમ શેખ લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પૂર્વ પ્રમુખ અને...