સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ આઇ.સી. ડી.એસ. મહાનગપાલિકા દ્વારા યોજવામાં આવ્યો ભૂલકા મેળો
જૂનાગઢ આઈ.સી.ડી. એસ. શાખા મહાનગર પાલિકા જૂનાગઢ -1(અબઁન) દ્રારા ઘટક કક્ષાનો ભુલકામેળો...
মহঙা হ’ল পানীটুপিও
কৰৰ বোজাৰে ভাৰাক্ৰান্ত জনতাক আকৌ মাধমাৰ চৰকাৰৰ
কৰৰ বোজাৰে ভাৰাক্ৰান্ত জনতাৰ মূৰত পুনৰ মাধমাৰ শোধাবলৈ উদ্যত হৈছে কেন্দ্ৰীয় চৰকাৰ৷ কেন্দ্ৰত...
Gujarati 24 Kalak
માંગરોળ, માંગરોળ પોલીસ વિભાગ દ્રારા શાન્તિ સમીતિ ની મિટિંગ યોજાય, આષાઢી બીજ અને આગામી બકરી ઈદ...
Breaking News: Mohmmad Shami Bengal की इस सीट से लड़ सकते हैं Lok Sabha चुनाव | Aaj Tak News
Breaking News: Mohmmad Shami Bengal की इस सीट से लड़ सकते हैं Lok Sabha चुनाव | Aaj Tak News