સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં સર્વોદય ટ્રસ્ટ ના પ્રમુખ રૂગનાથ ભાઈ જોષી, ઉપપ્રમુખ ખેતારામભાઈ જોષી, મંત્રી હરિરામભાઈ જોષી,ટ્રસ્ટી બી.કે .જોષી તેમજ સરસ્વતી વિદ્યાલય ના ભૂમિ દાતા મફાભાઈ જોશી ગામના સરપંચ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈ એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળા બોર્ડ પ્રવેશપત્રિકા નું વિતરણ કર્યું હતું.તેમજ ગત વર્ષે ઘોરણ 10 અને 12 તેજસ્વી તારલા નું સન્માન કરવા માં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ શુભેચ્છા સંદેશ આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ સાથે મળી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  'जनता तीसरी बार देगी NDA को मौका', PM मोदी ने विपक्षी गठबंधन पर कसा तंज, बोले- ये गलबहियां मिशन नहीं मजबूरी है 
 
                      नई दिल्ली,  देश की राजधानी दिल्ली में राष्ट्रीय जनतांत्रिक गठबंधन की बैठक आयोजित की गई। इस...
                  
   भावाला ओवाळता ओवाळता बहीण लागली रडायला; पाहा व्हायरल व्हिडिओ  | Viral Video  | Hpn Marathi News 
 
                      भावाला ओवाळता ओवाळता बहीण लागली रडायला; पाहा व्हायरल व्हिडिओ | Viral Video | Hpn Marathi News
                  
   दोन ठिकाणी जुगार अड्ड्यावर छापा टाकत 23 जणांवर कारवाई  
 
                      बिडकिन पोलिस ठाण्याचे वतीने दोन वेगवेगळ्या ठिकाणी जुगार अड्ड्यावर छापा...
 
झन्नामन्ना व...
                  
   ડીસા તાલુકાના જેનાલ ગામે શંકર ભગવાનના મંદિરે ફૂલ કાતરીના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી  
 
                      ડીસા તાલુકાના જેનાલ ગામે શંકર ભગવાનના મંદિરે ફૂલ કાતરીના વ્રતને લઈ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત...
                  
   
  
  
  
  